________________
१०५८
व्याख्या-विवरण-विवेचनसमन्विता तदयोगापत्तेः । तदयोगेऽपि किमिति चेत्, ननु च तदनुभवाभावः ।(२०६) तत् स्वहेतोरेव तादृगिति चेत्, किमनेनान्वयकथनेन ? सर्वथाऽसंवेद्यासंवेदकस्वभावत्वे न स्वसंवेदनम् । सति चास्मिन् नियमतः स्वभाववैचित्र्येण कथञ्चित् कर्तृकर्मतायोग इति ॥
એ ચડ્યા ... कथं तर्हि असिद्धिरिति चेत् स्वात्मनि क्रियाविरोधस्य । एतदाशङ्क्याह-विरोध इत्यादि । विरोधे सति स्वात्मनि क्रियायाः तदयोगापत्तेः, प्रक्रमात् कर्तृकर्मभावायोगापत्तेः । तदयोगेऽपि कर्तृकर्मभावायोगेऽपि किम् ? इति चेत्, एतदाशङ्क्याह-ननु चेत्यादि । ननु चेत्यक्षमायाम्। तदनुभवाभावः-विज्ञानानुभवाभावः । तत्-विज्ञानं स्वहेतोरेव सकाशात् तादृगितिस्वसंवेदनस्वभावम् । इति चेत्, एतदाशङ्क्याह-किमनेनेत्यादि । किमनेन स्वहेतोरेवेत्यादिना अन्वयकथनेन, गोत्रकथनेनेत्यर्थः । कथमिदमनुपयोगीत्याह-सर्वथेत्यादि। सर्वथा-सर्वैः प्रकारैरसंवेद्यासंवेदकस्वभावत्वे वास्तवे विज्ञानस्य न स्वसंवेदनं निरूप्यतामेतत् । सति
... અનેકાંતરશ્મિ .. પૂર્વપક્ષઃ પણ અમે નટના દષ્ટાંતથી સમજાવ્યું, તેમ પોતામાં ક્રિયાનો વિરોધ થાય જ ને? (તેની અસિદ્ધિ શી રીતે ?)
ઉત્તરપક્ષઃ જુઓ, પોતામાં ક્રિયાનો વિરોધ માનીએ, તો જ્ઞાનમાં કર્તુ-કર્મભાવ સંગત ન થાય (પોતામાં ક્રિયાવિરોધ હોવાથી પોતે જ પોતાનું સંવેદન ન કરી શકે અને તો પોતે જ કર્તા અને પોતે જ કર્મ – એમ કર્તકર્મભાવ પણ ન ઘટે...)
(તોડપિ કિ...) અને કર્ણ-કર્મભાવ વિના તો, વિજ્ઞાનનો અનુભવ જ થઈ શકે નહીં ! (કર્ત-કર્મભાવ હોય તો પોતે પોતાનું સંવેદન કરી, વિજ્ઞાનનો અનુભવ સિદ્ધ થઈ જાય, તે વિના નહીં. એટલે તેવો કર્ણ-કર્મ ઉભયસ્વભાવ માનવો જ પડે.)
(૨૦૬) પૂર્વપક્ષ કર્તુ-કર્મભાવ વિના પણ તે વિજ્ઞાન, પોતાના હેતુથી જ સ્વસંવેદનસ્વભાવી માની લઈએ તો? (પછી તો તેનો અનુભવ ઘટી જશે ને ?)
ઉત્તરપક્ષ: અરે ભાઈ ! પણ તેવી પોતાની પૂર્વ હતુપરંપરાને કહેવાથી અર્થ શું? કારણ કે સીધી વાત છે કે, વિજ્ઞાન જો સંવેદ્ય-સંવેદક (નેગ્રાહ્ય-ગ્રાહક) સ્વભાવી નહીં હોય – અને અસંવેદ્યઅસંવેદકસ્વભાવી હશે – તો તે કોઈપણ હેતુથી ઉત્પન્ન થાય, તેનાથી સ્વસંવેદન થઈ શકે જ નહીં. (ભાવ ઘટમાં સંવેદસ્વભાવ છે, પણ સંવેદકસ્વભાવ નથી, એટલે જેમ તે પોતાનું સંવેદન ન કરી શકે, તેમ સંવેદ્ય-સંવેદકસ્વભાવ વિનાનું જ્ઞાન, પોતાનું સંવેદન કરી શકે નહીં...) એ વાત તમે બરાબર સમજો... એટલે તે કોઈ પણ હેતુથી ઉત્પન્ન થાય, પણ અસંવેદ્ય-અસંવેદકસ્વભાવે તે સ્વસંવેદનરૂપ ન જ હોય.
૨. “તો
પપ:' રૂતિ -પટિ: I
૨. “નોડz #થનેનેત્વર્થઃ' તિ -પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org