SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ १०५९ अनेकान्तजयपताका (પશ્ચમ: (२०७) एतेन यदप्युच्यते-"गगनतलवालोकवदकर्मकं स्वयमेवैतत् प्रकाशते" इत्यादि तदपि प्रतिक्षिप्तम्, (२०८) यतो बोधरूपं तत् । न चाबुध्यमानस्य किञ्चिद् - વ્યારણ્યા ... चास्मिन्-स्वसंवेदने नियमतः स्वभाववैचित्र्येण हेतुना कथञ्चित्-केनचित् प्रकारेण कर्तृकर्मतायोग इति कर्तृकर्मभावयोगः ।। एतेन-कर्तृकर्मतायोगसाधनेन यदप्युच्यते, किमुच्यते इत्याह-गगनतलवालोकवदिति निदर्शनम् । अकर्मकं-कर्मरहितं स्वयमेवैतत्, प्रक्रमाद् विज्ञानम्, प्रकाशते इत्यादि । तदपि प्रतिक्षिप्तं-निराकृतमिति । इहैव भावनामाह यत इत्यादिना । यतो बोधरूपं तत्-विज्ञानम् । અનેકાંતરશ્મિ . એટલે વિજ્ઞાન જો પોતાનું સંવેદન (=સ્વસંવેદન) કરતું હોય, તો નિયમા તેના ચિત્ર-અનેક સ્વભાવ માનવા પડે. (સંવેદ્ય-સંવેદકાદિ સ્વભાવો) અને તો તેનો કથંચિત્ (=કોઈક અપેક્ષએ) કર્તકર્મભાવ પણ ઘટી જાય.. નિષ્કર્ષ : આમ, વિજ્ઞાનમાં કર્તુ-કર્મભાવ હોવાથી, તેની ઉભયરૂપતા જ સિદ્ધ થાય, અનુભયરૂપતા નહીં... એટલે વિજ્ઞાનને અનુભય-અયરૂપ માનવું યુક્તિસંગત નથી. - ગગનાલોકવદ્ અકર્મકતા અસંગત : (૨૦૦૭) કર્તૃ-કર્મભાવ સિદ્ધ હોવાથી, પૂર્વપક્ષીનું જે બીજું મંતવ્ય છે, તે પણ નિરાકૃત થાય છે. તે વિશે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ આ પ્રમાણે છે – પૂર્વપક્ષ : આકાશમાં રહેનાર આલોક (=પ્રકાશ) જેમ વિષય વિના સ્વતઃ જ પ્રકાશે છે, તેમ જ્ઞાન પણ વિષયરૂપ કર્મ વિના સ્વયં જ પ્રકાશે તો વાંધો શું? (તાત્પર્ય એ કે, જ્ઞાન પ્રકાશક છે. તો કોનો પ્રકાશક ? તેના સમાધાનમાં તમે કહો છો કે, બાહ્યાર્થનો પ્રકાશક... અને તેવું કહીને તમે બાહ્યર્થની સિદ્ધિ કરો છો. પણ અમારું કહેવું છે કે, ગગનાલોક જેમ વિષય વિના પણ પ્રકાશે છે, તેમ જ્ઞાન પણ કર્મ=વિષય વિના પ્રકાશે તેમાં કોઈ ક્ષતિ નથી) એટલે જેમ આલોક અકર્મક છે, તેમ જ્ઞાન પણ અકર્મક (=વિષયરૂપ કર્મ વિનાનું) હોઈ જ શકે છે અને તે પોતે જ પ્રકાશે છે... : અમારા ઉપરોક્ત કથનથી, તમારી આ વાત પણ નિરાકૃત થાય છે. (કારણ કે ઉપર અમે કર્ણ-કર્મભાવની નિબંધસિદ્ધિ કરી છે. એટલે વિજ્ઞાનને કર્મ વિનાનું ન માની શકાય.) વિજ્ઞાનમાં, સંવેદકસ્વભાવને લઈને ગ્રહણકતૃત્વ અને સંવેદ્યસ્વભાવને લઈને ગ્રહણવિષયત્વઃકર્મ7 - એમ સ્વભાવવિચિત્રતાને લઈને, કથંચિત્ કર્તુ-કર્મભાવની વ્યવસ્થા, તેમાં વસ્તુતઃ ઘટી જાય... ૨. પૂર્વમુદ્રિત ‘વીવૃદ્ધચ' ત્યશુદ્ધપાઠ:, G-D-પ્રતિપાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy