________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता - ૨૦૧૦
१०६० बोधरूपता युज्यते इत्यात्मबोधोऽभ्युपेयः । तथा च सत्युक्तदोषानतिवृत्तिः स्वात्मसंवेदनादिति । एवं यथोक्तालोकेऽपि भावनीयम् । ( २०९) न ह्यसावपि किञ्चिदनालोकयन् आलोको नाम । एवं चाभिधानमात्रमेवाकर्मकत्वमिति सन्न्यायासिद्धेः, ......................
- વ્યારા . न चाबुध्यमानस्य किञ्चित्-आत्मादिवस्तु बोधरूपता युज्यते इति कृत्वा आत्मबोधोऽभ्युपेयः । आत्मनो बोधः आत्मबोधः सोऽभ्युपेयः-अभ्युपगन्तव्यः । तथा च सति-एवं च सति किमित्याह-उक्तदोषानतिवृत्तिः । भाविताथैवेयम् । कथमित्याह-स्वात्मसंवेदनादिति । एवं यथोक्तालोकेऽपि-उदाहरणगते भावनीयम् । कथमित्याह-न हीत्यादि । न यस्मात् असावपि-गगनतलवालोकः किञ्चिदनालोकयन्नालोको नाम, शब्दार्थानुपपत्तेः । एवं चाभिधानमात्रमेव-तत्त्वतोऽर्थशून्यम् । किं तदित्याह-अकर्मकत्वम्, विज्ञानस्य इति । कथमित्याहसन्न्यायासिद्धेः । असिद्धिश्च आलोकनमालोक इति-एवं भावसाधनपक्षेऽपि सति
અનેકાંતરશ્મિ (૨૦૮) આ જ વાત જણાવવા ભાવના કહે છે –
વિજ્ઞાન તે બોધરૂપ છે. હવે તેની બોધરૂપતા ત્યારે જ ઘટી શકે, કે જયારે તેના દ્વારા સ્વસ્વરૂપાદિ કોઈક વસ્તુ જણાતી હોય (કોઈ પણ વસ્તુને ન જાણનાર તત્ત્વ તે બોધરૂપ ન કહી શકાય.)
એટલે તમારે આત્મબોધ (=જ્ઞાન દ્વારા સ્વસ્વરૂપનો બોધ) તો માનવો જ રહ્યો અને તો તે જ્ઞાનનું સ્વાત્મસંવેદન (=પોતે પોતાનું સંવેદન કરે એવું) સિદ્ધ થશે જ...
અને સ્વાત્મસંવેદન હોવાથી, અમે કહેલ પૂર્વોક્ત દોષોનું ઉલ્લંઘન થઈ શકશે નહીં..
ભાવાર્થ: તમારે પણ સ્વાત્મસંવેદન માનવું પડે છે અને સ્વાત્મસંવેદનથી તો, જ્ઞાન પોતે જ કર્તા અને પોતે જ કર્મરૂપે સિદ્ધ થાય છે. તો તે જ્ઞાનને અકર્મક (=વિષયરૂપ કર્મ વિનાનું) શી રીતે કહેવાય? આ જ વાત, તમે આપેલ ઉદાહરણરૂપ આલોક વિશે પણ સમજવી. તે આ રીતે -
- આલોકની પણ અકર્મકતા અસંગત એક (૨૦૯) ગગનતલવર્તી આલોક પણ એકાંતે અકર્મક (=વિષયરૂપ કર્મ વિનાનું) નથી. કારણ કે “મોહ્નોત્તે ગાતો:=કોઈકને પ્રકાશિત કરનાર હોય તેને આલોક કહેવાય” – એવો શબ્દાર્થ, કર્તસાધન અર્થમાં થાય છે. હવે જો તે કોઈ વિષયને પ્રકાશિત જ ન કરે, તો તેવો શબ્દાર્થ ન ઘટવાથી, તેને આલોક જ ન કહેવાય...
એટલે તેના દ્વારા વિષયપ્રકાશ તો માનવો જ રહ્યો અને તો તેનો વિષયઃકર્મ પણ સિદ્ધ થશે જ, તો તે આલોકને “અકર્મક શી રીતે કહેવાય? (એટલે તમારું અકર્મક-કથન પ્રલાપમાત્ર છે.)
૨. પૂર્વમુક્તિ “વાવુ' રૂટ્યશુદ્ધપાઠ:, સત્ર G-D-પ્રતપીઠઃ | ૨. ‘વિતાથૈ.' તિ ટુ-પીd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org