________________
१०५७
अनेकान्तजयपताका
(પગ્નમ:
नाम । वेदने तु तच्चित्रस्वभावता, तस्यैव ग्राह्यग्राहकरूपत्वादिति । ( २०५) स्वात्मनि क्रियाविरोध इति चेत्, न, तथाऽनुभवे तदसिद्धेः । कथं तदसिद्धिरिति चेत्, विरोधे
જ વ્યારા मित्याह-अन्यथा-एवमनभ्युपगमे तदयोगात्-स्वात्मसंवेदनायोगात् । एतदेव भावयति न हीत्यादिना । न यस्मात् आत्मनः-विज्ञानात्मनः आत्मनैव अवेदने सति । किमित्याह-स्वसंवेदनं नाम । वेदने तु स्वात्मनः किमित्याह-तच्चित्रस्वभावता, प्रक्रमाद् विज्ञानस्य चित्रस्वभावता । कुत इत्याह-तस्यैव-विज्ञानात्मनो ग्राह्यग्राहकरूपत्वादिति । स्वात्मनि क्रियाविरोध इति चेत् । न हि सुशिक्षितोऽपि कश्चित् स्वं स्कन्धमारोहति । एतदाशङ्क्याह-न-नैतदेवं तथाऽनुभवे-स्वसंविदित्वेन स्वात्मनाऽनुभवे सति तदसिद्धेः-स्वात्मनि क्रियाविरोधासिद्धेः ।
- અનેકાંતરશ્મિ .... પ્રશ્નઃ (અન્યથા=) જો તેમાં તેવો ક-કર્મભાવ ન માનીએ તો વાંધો શું?
ઉત્તર : વાંધો એ જ કે, તે પોતે પોતાનું સંવેદન કરે એવું સંગત થશે નહીં. (પોતે કર્તા અને કર્મ હોય તો જ તે પોતાનું સંવેદન કરી શકે, અન્યથા નહીં...)
એટલે પહેલા તો એ નક્કી કરો કે, તે વિજ્ઞાન પોતાનું સંવેદન (૧) કરે છે, કે (૨) નહીં?
(૨) જો ન કરે, તો તેને સ્વસંવેદન'રૂપ શી રીતે કહેવાય? પોતા દ્વારા જ પોતાનું વેદન ન કરનાર સ્વસંવેદન કહી શકાય નહીં. (સ્વસ્થ સંવેદનમ્ સ્વસંવેદ્રનમ્ એવો સમાસ પણ સ્વાત્મસંવિત્તિને જણાવે છે.)
(૧) જો કરે, તો તો તેની ચિત્ર-અનેકસ્વભાવતા જ સિદ્ધ થશે, કારણ કે જ્ઞાન પોતે જ પોતાનું સંવેદન કરતું હોવાથી, ગ્રાહ્યરૂપ અને ગ્રાહકરૂપ એમ ઉભયરૂપ સિદ્ધ થાયે જ.
(૨૦૫) પૂર્વપક્ષઃ જ્ઞાન પોતે જ પોતામાં જ્ઞપ્તિક્રિયા શી રીતે કરે ? પોતામાં જ પોતે ક્રિયા કરે એમાં તો વિરોધ છે ને? (આશય એ કે, એકદમ હોંશિયાર નટ પણ કદી પોતાના ખભા પર તો નથી જ ચડતો, તેમ જાણવામાં કુશળ જ્ઞાન પણ, પોતાનું જ્ઞાન તો ન જ કરે. આમ, પોતે પોતામાં જ ક્રિયા કરે એ વાત તો વિરુદ્ધ છે ને ?)
ઉત્તરપક્ષ: ના. જ્ઞાન સ્વસંવિદિત છે અને તેથી તે પોતાનું સંવેદન કરે જ છે, એવું દરેક પ્રાણીઓને અનુભવસિદ્ધ છે.. આમ, જ્ઞાન દ્વારા પોતાની જ્ઞપ્તિ ક્રિયા અનુભવસિદ્ધ હોવાથી, તે વિશે વિરોધની સિદ્ધિ થઈ શકે નહીં...
આ પ્રશ્નકારનો આશય એ કે, ક-કર્મભાવ ન માનીએ તો તેની અનુભયરૂપતા વસ્તુતઃ ઘટી જાય અને તો બૌદ્ધની માન્યતા પણ યથાર્થ સાબિત થાય...
* અને આ ઉભયરૂપ, અનુભયરૂપતાનો બાધ કરી, વિજ્ઞાનને ચિત્ર-અનેકસ્વભાવી સિદ્ધ કરશે, જે વાત એકાંત માન્યતાની વિલોપક છે...
૨. “સ્વસંવિતિતત્ત્વન' રૂતિ વ-પd: I ૨. ‘ક્રિયાવિરોધા' રૂતિ કુટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org