SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०५६ __ (२०४) किञ्चैवं परिकल्पिताद्वयरूपत्वे तत्त्वतोऽनुभयरूपत्वासिद्धिरेव, स्वात्मसंवेदनात् कर्तृकर्मभावोपपत्तेः, अन्यथा तदयोगात् । न ह्यात्मन आत्मनाऽवेदने स्वसंवेदनं ચારડ્યા .. स्तदभावस्वभावत्वसिद्धेः इति परिभाव्यतामेतत् ॥ किञ्चेत्यादि । किञ्चायमपरो दोषः । एवं परिकल्पिताद्वयरूपत्वेऽपि सति यथा भवतोक्तं तथा । किमित्याह-तत्त्वतः-परमार्थेन अनुभयरूपत्वासिद्धिरेव । कथमित्याह-स्वात्मसंवेदनात्-स्वात्मसंवेदनेन, विज्ञानस्येति प्रक्रमः, कर्तृकर्मभावोपपत्तेः । इत्थं चैतदङ्गीकर्तव्य અનેકાંતરશ્મિ ... વ્યતિરિક્તગ્રાહકાકારના અભાવરૂપ સ્વભાવ હોય, તો જાણી શકાય કે તે તેવા આકારથી રહિત છે. પણ તેવો સ્વભાવ ન ઘટવાથી તેવું જણાતું નથી...) પ્રશ્ન : પણ તેવો સ્વભાવ શી રીતે સિદ્ધ થાય ? ઉત્તર : જુઓ, તેવો વ્યતિરિક્ત ગ્રાહકાકાર, આપણા જેવાના વિજ્ઞાનમાં વિદ્યમાન હોય અને પછી તેનો બુદ્ધવિજ્ઞાનમાં અભાવ બતાવાય, તો તે બુદ્ધવિજ્ઞાન, વ્યતિરિક્તગ્રાહકાકારનાં અભાવરૂપ સ્વભાવવાળું છે, એવું સિદ્ધ થાય.. પણ તમારા મતે તેવું કશું ન ઘટવાથી, તેવો સ્વભાવ સિદ્ધ થતો નથી અને એટલે જ તેમાં તે આકારની વિકલતા પણ જણાય નહીં. એટલે હે બૌદ્ધો ! આ બધી વાત ખૂબ જ એકાગ્ર થઈને વિચારો.. નિષ્કર્ષ : એટલે ગ્રાહ્ય-ગ્રાહક આકારની વિકલતા બતાવીને, વિજ્ઞાનને આકારદ્વયથી રહિતઅયરૂપ સાબિત કરવું તે માત્ર કલ્પનારૂપ જ છે. બાકી વાસ્તવિક યુક્તિએ તેવું કશું ઘટતું નથી. - પરિકલ્પિત અદ્વયમતે પણ ઉભયરૂપતા અનિવાર્ય (૨૦૪) બીજી વાત, વિજ્ઞાનને તમે પરિકલ્પિત આકારદ્વયથી શૂન્ય માનો, અદ્વયરૂપ માનો, તો પણ તેમાં વાસ્તવિક રીતે અનુભયરૂપતાની સિદ્ધિ ન જ થાય. તેનું કારણ એ કે, વિજ્ઞાન તે પોતે પોતાનું સંવેદન કરે છે અને તો (જમ ઘટજ્ઞાન ઘટનું સંવેદન કરતું હોવાથી ઘટ કર્મ અને પોતે કર્તા બને, તેમ જ્ઞાન પણ, પોતે જ પોતાનું સંવેદન કરતું હોવાથી, પોતે કર્મ અને કર્તા બને અને તેથી તો) વિજ્ઞાનમાં કર્ણ-કર્મભાવ એમ ઉભયરૂપતા જ સિદ્ધ થઈ જાય (તો તેને અનુભવરૂપ શી રીતે મનાય ?) ... વિવરમ્ स्वभावो यस्य तत् तथा तद्भाव:-तत्त्वं तस्य सिद्धिः-निष्पत्तिः तस्मात् । कीदृशस्य तस्य ग्राहकाकारस्येत्याहसत:-विद्यमानस्यान्यत्र-ज्ञानान्तरेऽग्दिर्शिसम्बन्धिनि अभवत:-अविद्यमानस्य सामर्थ्यादधिकृतविज्ञाने ।। - ૨. પર્વે સતિ તત્ત્વતો' રૂતિ -પા : | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy