SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८६४ तत्सदेशताऽनेकतापत्तेः अभ्युपगमादिविरोधात् (१२) प्रकारान्तरेण च वृत्त्ययोगाद्वर्तन्त - વ્યાક્યા છે. वृत्त्ययोगात् । अयोगश्च तत्सदेशताऽनेकतापत्तेः । यदि देशेनावयवेषु वर्ततेऽवयवी ततः सदेशता; अथ कात्स्न्येन ततोऽनेकतेति । ततः किमित्याह-अभ्युपगमादिविरोधात् सदेशतायामभ्युपगमविरोधः । 'आदि'शब्दादनेकतायां प्रतीतिबाधा । तथा प्रकारान्तरेण-देशकात्या॑तिरिक्तेन वृत्त्य - અનેકાંતરશ્મિ ... * અવયવીની અવયવોમાં વૃત્તિની અસંગતિ (૧૧) બીજી વાત એ કે, (૧) દેશ, (૨) સંપૂર્ણરૂપ વિકલ્પ દ્વારા, અવયવની અવયવોમાં વૃત્તિ પણ ઘટતી નથી, કારણ કે તે રીતે વૃત્તિ માનવામાં અવયવીની સદેશતા અને અનેકતાની આપત્તિ આવે! (આશય એ કે, દેશથી વૃત્તિ માનવામાં સદેશતા અને સંપૂર્ણતયા વૃત્તિ માનવામાં અનેકતા...) પ્રશ્ન : તો અવયવીને સદેશી અનેકરૂપ માની લઈએ તો ? ઉત્તરઃ તો તો અભ્યપગમવિરોધ અને પ્રતીતિબાધ થશે. ફલતઃ તે અવયવીની અવયવોમાં વૃત્તિ ઘટી શકે નહીં... (આ વાતને જરા વિસ્તારથી સમજીએ –). બૌદ્ધઃ અવયવી પોતાના અવયવોમાં કેવી રીતે રહે છે? (૧) દેશથી, કે (૨) સમસ્તપણે? (૧) જો દેશથી કહેશો, તો અવયવીની સંદેશતા માનવાનો પ્રસંગ આવશે, કારણ કે એ રીતે તો એક જ અવયવી જુદા જુદા દેશથી જુદા જુદા અવયવોમાં રહે છે.... અને સદેશી માનવામાં તો અભ્યાગમનો વિરોધ થશે, કારણ કે તમે (=વૈશેષિકો) તો અવયવીને નિરંશ=નિષ્પદેશી માનો છો, તો તેની સંદેશતા શી રીતે માની શકાય? (૨) પોતાના અવયવોમાં અવયવી સામત્યેન રહે એમ કહેશો, તો તે પણ યુક્ત નથી, કારણ કે દરેક અવયવોમાં સામત્યેન રહેવાથી તો, અવયવો જેટલા અવયવી થઈ જશે, અને તેથી તો અનેક અવયવી માનવા પડશે... (અર્થાત્ એક જ પટમાં અનેક કપડા માનવા પડશે...) વૈશેષિક : અવયવીની અનેકતા માની લઈએ તો ? બૌદ્ધ: તો તો પ્રતીતિબાધ થશે, કારણ કે એક જ પટમાં અનેક કપડા તો કોઈને પણ પ્રતીત નથી, છતાં પણ તમે તેની કલ્પના કરો, તો પ્રતીતિબાધ જ થાય... ઉપલક્ષણથી અભ્યપગમવિરોધ પણ સમજી લેવો, કારણ કે એક જ પટમાં અનેક કપડાઓ તો વૈશેષિકોને પણ સ્વીકૃત નથી... વિવરમ્ ... 7. अनेकतायां प्रतीतिबाधेति । यदि ावयवी स्वावयवेषु प्रत्येकं सामस्त्येन प्रवर्तते, तदा यावन्तोऽवयवास्तावन्त एवैकस्मिन्नप्यवयविनि अवयविन: प्राप्नुवन्ति । तथा च प्रतीतिबाधा । न ह्येकस्मिन्नेव पटे बहवः पटा: केनचित् प्रतीयन्त इति उपलक्षणत्वाच्च प्रतीतिबाधाया अभ्युपगमविरोधोऽपि दृश्य: । नहि वैशेषिकैरेकस्मिन् पटे बहव: पटा: समभ्युपगम्यन्त इति ।। ૨. “વોધ:' રૂતિ -પાd: ૨. “વાધયા' કૃતિ પૂર્વમુદ્રિતપાd:, સત્ર --પાર્વ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy