________________
%
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९४८ ततः किम् ? तत्तदेकत्वपरिणामता । यदि ह्यसौ तदन्य एव स्यात् ततस्तदन्यान्यबुद्धिवदतदात्मिकैव भवेत् । न चेयमित्थम्, तथाऽननुभवात् । न ह्यमृदादिग्रहणरूपा घटादिबुद्धिः अनुभूयते । न चानुभवविरुद्धा कल्पना न्याय्या । न ह्यस्यां प्रभवन्त्यां
વ્યાધ્યો . परः । तत्तदेकत्वपरिणामतेत्युत्तरम् । तस्य-अवयविनः तदेकत्वपरिणामता, अण्वाद्यवयवैकत्वपरिणामतेति । एतदेव भावयति यदीत्यादिना । यदि हि असौ-अवयवी तदन्य एव तेभ्य:अवयवेभ्योऽन्यः स्यात् ततः किं स्यादित्याह-ततस्तदन्यान्यबुद्धिवत् तेभ्यः-घटावयवेभ्योऽन्यो घटावयवीति तदन्यस्तस्मादन्यः पटाद्यवयवीति तद्बुद्धिवदिति निदर्शनम् । अतदात्मिकैव-मृदनात्मिकैव भवेद् घटावयव्येकत्वबुद्धिः । न चेयमित्थमधिकृतैकत्वबुद्धिः । कुत इत्याह-तथाऽननुभवात् । एतदेवाह-न यस्मादमृदादिग्रहणरूपा घटादिबुद्धिरनुभूयते । किं तर्हि ? मृदादिग्रहणरूपैव । न चानुभवविरुद्धा कल्पना न्याय्या । किमित्यत आह-न
અનેકાંતરશ્મિ ... છે. ભાવ એ કે, એકાંત એક અલગ અવયવીની એકત્વબુદ્ધિ નથી થતી, પણ અનેક અવયવો સાથે કથંચિત્ અભિન્નરૂપે તે અવયવીની એકત્વબુદ્ધિ થાય છે..
વૈશેષિકઃ અવયવોથી ગર્ભિતરૂપે અવયવીનું ગ્રહણ કરનારી એકત્વબુદ્ધિ થાય, તો તેમાં તમારું શું સિદ્ધ થયું?
સ્યાદ્વાદીઃ તેવું થવાથી તો, તે અવયવોનો એકત્વપરિણામ એ જ અવયવી છે એવું સિદ્ધ થયું... (અવયવી તે અવયવોનાં એકત્વપરિણામરૂપ હોવાથી જ તે અવયવીની અવયવોથી ગર્ભિતપણે પ્રતીતિ થાય છે... એટલે અવયવીને જુદો નહીં, પણ અવયવોનાં જ એકત્વપરિણામરૂપ માનવો જોઈએ...)
આ જ વાતને જણાવે છે –
જો તે અવયવી અવયવોથી સર્વથા અલગ હોય, તો ઘટાવયવોથી અલગ, ઘટ સિવાયનાં પટાદિ અવયવીની એકત્વબુદ્ધિ, જેમ મૃદુ (અવયવીરહિતરૂપે થાય છે, તેમ ઘટની એકત્વબુદ્ધિ પણ મૃદુરહિતરૂપે જ થવાની આપત્તિ આવશે !
" (આશય એ કે, પટ અને ઘટ બંને ઘટવયવોથી ભિન્ન છે. એટલે અવયવોથી (=માટીરૂપ અવયવોથી) ભિન્ન હોવાથી, જેમ પટની એકત્વબુદ્ધિ મૃદ્રહિતરૂપે થાય છે, તેમ ઘટની એકત્વબુદ્ધિ પણ મૃદુરહિતરૂપે કેમ ન થાય? યુક્તિ તો બંને સ્થળે સમાન છે.)
વૈશેષિકઃ તો ઘટાવયવીની એકત્વબુદ્ધિ મૃદુરહિતરૂપે જ માની લઈએ તો ?
સ્યાદ્વાદી: પણ તેવું ન માની શકાય, કારણ કે તેવો અનુભવ કદી થતો નથી. જુઓ - મૃદાદિના ગ્રહણરૂપે જ ઘટબુદ્ધિ અનુભવાય છે, મૃદાદિથી રહિતરૂપે નહીં. (એટલે ઘટબુદ્ધિ મૃતિરૂપે માની
૨. ‘વિં તત, તવે' તિ -પાવ: ૨. પૂર્વમુદ્રિતે તુ મત વાદ્યવયવૈ' કૃતિ પd:, મત્ર તુ D-પ્રતાનુસારેT I ૩. પૂર્વમુદ્રિત તુ “મૃતાત્મિ' શુદ્ધપાઠ:, મત્ર તુ D-પ્રતાનુસારે શુદ્ધિ: વૃતા |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org