SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પશ્ચમ विरोधात् । असिद्धोऽयमिति चेत्, कयोपपत्त्येति वाच्यम्, न ह्यनेकेषु क्वचिदेकबुद्धिः । को वा किमाहेत्यविप्रतिपत्तिरत्र । अस्ति चेयमनेकावयवेऽवयविनि । सत्यम्, न त्वतद्गर्भेति भाव्यताम् । ( ९४ ) तद्गर्भेति कोऽर्थः ? कथञ्चित् तद्ग्रहणात्मिका । यदि नामैवं *વ્યાબા ફૂ * असिद्धोऽयमिति चेत् प्रतीतिविरोधः । एतदाशङ्कयाह-कयोपपत्त्या असिद्ध इति वाच्यम् । न यस्मादनेकेषु-भावेषु क्वचिदेकबुद्धिरितीयमेवोपपत्तिः । एतदाशङ्क्य सामान्येनाह को वा किमाहेत्यविप्रतिपत्तिरत्र - वस्तुनि यदुत नानेकेषु क्वचिदेकबुद्धिरिति । अत्राह-अस्ति चेयमनेकावयवेऽवयविनि एकबुद्धिर्घटोऽयमित्यादिरूपा । एतदाशङ्कयाह-सत्यमस्ति, नेत्वतद्गर्भेति भाव्यताम्, प्रक्रमात् न पुनरनवयवगर्भेति । अत्राह - तद्गर्भेति कोऽर्थः ? इहोत्तरम् -कथञ्चित् तद्ग्रहणात्मिका, प्रक्रमादनेकावयवग्रहणात्मिकेति यदि नामैवं ततः किमिति * અનેકાંતરશ્મિ ९४७ < સ્યાદવાદી : ના, બિલકુલ નહીં, કારણ કે તેમાં પ્રતીતિનો વિરોધ જણાય છે. (આશય એ કે, અવયવોથી જુદા અવયવીની કદી કોઈને પ્રતીતિ જ થતી નથી...) વૈશેષિક ઃ પ્રતીતિવિરોધ અસિદ્ધ છે, અર્થાત્ અવયવોથી જુદા અવયવીની પ્રતીતિ નથી થતી - એ વાત સિદ્ધ નથી. સ્યાદ્વાદી : પણ તેમાં યુક્તિ શું ? એ તમારે કહેવું જોઈએ...... વૈશેષિક ઃ યુક્તિ એ જ કે, અવયવીની એકરૂપે બુદ્ધિ થાય છે... હવે જો અવયવીને અવયવરૂપ : માનો, તો અવયવો અનેક હોઈ તે પણ અનેકરૂપ બની જતાં, તેમાં એકત્વબુદ્ધિ અસંગત ઠરશે... શું કદી અનેક પદાર્થો વિશે એકત્વબુદ્ધિ થઈ શકે ? (એટલે તે એકત્વબુદ્ધિ સિદ્ધ કરવા, અવયવોથી અલગ જ એક અવયવી માનવો જોઈએ...) સ્યાદ્વાદી ઃ અરે ! “અનેક પદાર્થમાં એકત્વબુદ્ધિ ન થાય” – એ વાતમાં તો કયાં કોઈ વિપ્રતિપત્તિ : છે ? 46 વૈશેષિક ઃ પણ તમારા મતે અનેક અવયવોરૂપ અવયવી વિશે “યં ઘટ:” - એમ એકત્વબુદ્ધિ તો થાય જ છે ને ? સ્યાદ્વાદી : હા, થાય છે - એ વાત હકીકત છે (પણ એટલા માત્રથી અવયવીને જુદો માનવો જરૂરી નથી...) પરંતુ અહીં મહત્ત્વની વાત એ કે, તે અવયવીની પ્રતીતિ તદ્ગર્ભા=અવયવગર્ભા= અવયવોથી ગર્ભિત નથી તેવું નથી... (૯૪) વૈશેષિક : ‘‘તાf’ - એનો તમે અર્થ શું કરો છો ? સ્યાદ્વાદી : અર્થ એ જ કે, અવયવીની થતી એકત્વબુદ્ધિ તે અનેક અવયવોનાં ગ્રહણાત્મક જ ૨. ‘નવતવ્રૂક્ષ્મતિ' કૃતિ ૫-પાટ: ।૨. પૂર્વમુદ્રિત તુ ‘ન તુ તદ્દ॰' કૃતિ પા:, અત્ર તુ D-પ્રતાનુસારેળ શુદ્ધપાટસ્થાપના । રૂ. ‘ન તદ્નદ્ભૂતિ વાન્યતાં' કૃતિ ૩-પાત: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy