________________
अनेकान्तजयपताका
(પશ્ચમ
विरोधात् । असिद्धोऽयमिति चेत्, कयोपपत्त्येति वाच्यम्, न ह्यनेकेषु क्वचिदेकबुद्धिः । को वा किमाहेत्यविप्रतिपत्तिरत्र । अस्ति चेयमनेकावयवेऽवयविनि । सत्यम्, न त्वतद्गर्भेति भाव्यताम् । ( ९४ ) तद्गर्भेति कोऽर्थः ? कथञ्चित् तद्ग्रहणात्मिका । यदि नामैवं
*વ્યાબા ફૂ
*
असिद्धोऽयमिति चेत् प्रतीतिविरोधः । एतदाशङ्कयाह-कयोपपत्त्या असिद्ध इति वाच्यम् । न यस्मादनेकेषु-भावेषु क्वचिदेकबुद्धिरितीयमेवोपपत्तिः । एतदाशङ्क्य सामान्येनाह को वा किमाहेत्यविप्रतिपत्तिरत्र - वस्तुनि यदुत नानेकेषु क्वचिदेकबुद्धिरिति । अत्राह-अस्ति चेयमनेकावयवेऽवयविनि एकबुद्धिर्घटोऽयमित्यादिरूपा । एतदाशङ्कयाह-सत्यमस्ति, नेत्वतद्गर्भेति भाव्यताम्, प्रक्रमात् न पुनरनवयवगर्भेति । अत्राह - तद्गर्भेति कोऽर्थः ? इहोत्तरम् -कथञ्चित् तद्ग्रहणात्मिका, प्रक्रमादनेकावयवग्रहणात्मिकेति यदि नामैवं ततः किमिति * અનેકાંતરશ્મિ
९४७ <
સ્યાદવાદી : ના, બિલકુલ નહીં, કારણ કે તેમાં પ્રતીતિનો વિરોધ જણાય છે. (આશય એ કે, અવયવોથી જુદા અવયવીની કદી કોઈને પ્રતીતિ જ થતી નથી...)
વૈશેષિક ઃ પ્રતીતિવિરોધ અસિદ્ધ છે, અર્થાત્ અવયવોથી જુદા અવયવીની પ્રતીતિ નથી થતી - એ વાત સિદ્ધ નથી.
સ્યાદ્વાદી : પણ તેમાં યુક્તિ શું ? એ તમારે કહેવું જોઈએ......
વૈશેષિક ઃ યુક્તિ એ જ કે, અવયવીની એકરૂપે બુદ્ધિ થાય છે... હવે જો અવયવીને અવયવરૂપ
:
માનો, તો અવયવો અનેક હોઈ તે પણ અનેકરૂપ બની જતાં, તેમાં એકત્વબુદ્ધિ અસંગત ઠરશે... શું કદી અનેક પદાર્થો વિશે એકત્વબુદ્ધિ થઈ શકે ? (એટલે તે એકત્વબુદ્ધિ સિદ્ધ કરવા, અવયવોથી અલગ જ એક અવયવી માનવો જોઈએ...)
સ્યાદ્વાદી ઃ અરે ! “અનેક પદાર્થમાં એકત્વબુદ્ધિ ન થાય” – એ વાતમાં તો કયાં કોઈ વિપ્રતિપત્તિ
:
છે ?
46
વૈશેષિક ઃ પણ તમારા મતે અનેક અવયવોરૂપ અવયવી વિશે “યં ઘટ:” - એમ એકત્વબુદ્ધિ તો થાય જ છે ને ?
સ્યાદ્વાદી : હા, થાય છે - એ વાત હકીકત છે (પણ એટલા માત્રથી અવયવીને જુદો માનવો જરૂરી નથી...) પરંતુ અહીં મહત્ત્વની વાત એ કે, તે અવયવીની પ્રતીતિ તદ્ગર્ભા=અવયવગર્ભા= અવયવોથી ગર્ભિત નથી તેવું નથી...
(૯૪) વૈશેષિક : ‘‘તાf’ - એનો તમે અર્થ શું કરો છો ?
સ્યાદ્વાદી : અર્થ એ જ કે, અવયવીની થતી એકત્વબુદ્ધિ તે અનેક અવયવોનાં ગ્રહણાત્મક જ
૨. ‘નવતવ્રૂક્ષ્મતિ' કૃતિ ૫-પાટ: ।૨. પૂર્વમુદ્રિત તુ ‘ન તુ તદ્દ॰' કૃતિ પા:, અત્ર તુ D-પ્રતાનુસારેળ શુદ્ધપાટસ્થાપના । રૂ. ‘ન તદ્નદ્ભૂતિ વાન્યતાં' કૃતિ ૩-પાત: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org