________________
१०४५ अनेकान्तजयपताका
(પગ્નમ: इत्यपि वक्तुं शक्यत्वात्, (१९२) युक्त्यनुपपत्तेरुभयत्र तुल्यत्वात्, अद्वयस्याप्य
अतत्त्वापत्तेः । आपत्तिश्च शुक्लादिस्वसंविद्वदिति निदर्शनम् । तद्भ्रान्तिबीजानुगमात्नीलादिभ्रान्तिबीजानुगमाद्धेतोः न यथाबोधमवसीयत इत्यपि वक्तुं शक्यत्वात् वाङ्मात्रेण, युक्त्यनुपपत्तेरुभयत्र-नीलशुक्लसंविदि अद्वये च तुल्यत्वात् । तुल्यत्वं च अद्वयस्याप्य
- અનેકાંતરશ્મિ ..... કે શુક્લાનુભવની જેમ ‘બ્રાન્તિબીજના અનુગમથી બોધ પ્રમાણે નિશ્ચય થતો નથી' – એવું તો અહીં પણ કહેવું શક્ય જ છે.
ભાવાર્થ : દરેક પ્રમાતાને ગ્રાહ્ય-ગ્રાહક આકારવાળા વિજ્ઞાનનો અનુભવ થાય છે. અદ્વયવિજ્ઞાનનો નહીં (કારણ એ જ કે, અદ્રયવિજ્ઞાનનો નિશ્ચય થતો નથી અને નિશ્ચય વિના તેવો અનુભવ થાય છે, એવું ન જ મનાય)
- હવે તમે કહો કે, અનુભવ તો અદ્વયનો જ થાય છે, પણ બ્રાન્તિબીજના સામર્થ્યથી તે અનુભવ પ્રમાણે નિશ્ચય થતો નથી અને એટલે જ માણસોને ગ્રાહ્ય-ગ્રાહકાકારવાળું વિજ્ઞાન જ સારું લાગે છે, જે ભ્રમણા છે.)
તો તે જ યુક્તિએ અમે પણ કહીશું કે, (દષ્ટાંતક) જેમ શંખાદિ પદાર્થોનો, નિર્વિકલ્પ જ્ઞાનથી શુક્લરૂપે અનુભવ થવા છતાં પણ, પાછળથી જે પીતાદિરૂપે નિશ્ચય થાય છે, તે કાચ-કમળો રોગ વગેરે ભ્રાન્તિકારણોના સામર્થ્યથી સમજવો... બાકી હકીકતમાં ત્યાં નિશ્ચયના આધારે નીલાનુભવ ન માની લેવાય, ત્યાં શુક્લાનુભવ જ છે... તો (દાષ્ટ્રતિક) તે જ રીતે, અસત્કલ્પનાથી આપણે માની લઈએ કે, નીલાદિ પદાર્થોનો, નિર્વિકલ્પજ્ઞાનથી તો શુક્લરૂપે જ અનુભવ થાય છે, પણ પાછળથી જે નીલાદિરૂપે નિશ્ચય થાય છે, તે ભ્રાન્તિકારણોથી સમજવો.. એટલે તો તે નીલનિશ્ચયના આધારે નીલાનુભવ પણ વ્યવસ્થાપિત નહીં થાય, ત્યાં પણ શુક્લાનુભવ જ માનવો પડશે. (એટલે તો નીલાનુભવને પણ શુક્લાનુભવ માનવાનો અતિપ્રસંગ આવશે...) ' (૧૯૨) બૌદ્ધ નીલાનુભવને શુક્લાનુભવરૂપ માનવું તે તો બિલકુલ યુક્તિસંગત નથી. દરેક
- વિવરમ્ . 107. शुक्लादिस्वसंविद्धदिति निदर्शनमिति । यदि हि प्राञ्जलवृत्त्या ग्राह्य ग्राहकाकारभाजि विज्ञाने समनुभूयमानेऽपि भ्रान्तिबीजानुगमान्न यथाबोधमवसीयत इत्युच्यते, तदा एतदपि वक्तुं शक्यत एव यथा शादौ पदार्थे निर्विकल्पज्ञानेन शुक्लतयाऽनुभूतेऽपि पश्चात् काचकामलादिभ्रान्तिबीजानुगमसद्भावात् पीत्याद्यध्यवसायो जायते, एवमसत्कल्पनया शुक्लतया नीलादावनुभूतेऽपि निर्विकल्पज्ञानेन योऽयं नीलाद्यवसायो जायते स भ्रान्तिबीजानुगमसद्भावात् ।।
૨. “મટુ યથા' તિ -પઢિ:
૨. ‘જોવું નીતા' ત -પઢિ:
રૂ. “મટુ ભાવતુ' રૂતિ -પ4િ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org