________________
સાર:)
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०४६ नुभवायोगात्, (१९३) युक्तीनामपि बोधात्मकत्वेन विपर्ययाशङ्कानिवृत्तेः, अन्यथा प्रतिभाससम्भवात् ताभ्यस्तत्त्वव्यवस्थायोगात्, बोधमात्रस्य चायुक्तित्वात् व्यवहारो
ખ્યા વ્યાહ્યા ..
नुभवायोगात् कर्ताद्यभावेन यथा शुक्लसंविदो नीलादित्वेनेति भावः । युक्तीनामपि-ग्राह्याकारादिनिराकरणपराणां बोधात्मकत्वेन हेतुना विपर्ययाशङ्काऽनिवृत्तेः, ग्राह्याद्याकारवद्बोधवैतथ्यदर्शनेनेति भावः । अत एवाह-अन्यथा प्रतिभाससम्भवात् बोधस्य अद्वय
અનેકાંતરશ્મિ ... પ્રમાતાને નીલાનુભવ જ સંવેદનસિદ્ધ છે, એટલે તો તેવું શી રીતે મનાય?)
સ્યાદ્વાદી : બસ, તે જ વાત અદ્વય-અનુભવ વિશે પણ સમાન છે. અર્થાત્ દરેક પ્રમાતાને અનુભવ તો આકારદ્રયગર્ભિત વિજ્ઞાનનો જ થાય છે, તો પણ તમે તેને અદ્વય-અનુભવ કહો, તો તે વાતમાં પણ કોઈ જ યુક્તિ નથી.
(વ્યાખ્યાગત દ્ગદ્યમાન પંક્તિનો ભાવાર્થ :)
ત્રભાવેન કનુભવાયો ત્ એવો અન્વય છે. પૂર્વપક્ષીએ કર્તૃ-કર્મનો અભાવ જણાવેલ, તેનો આ ઉત્તર છે કે, તે રીતે કર્ત-કર્મના (ગ્રાહક-ગ્રાહ્યના) અભાવરૂપે અદ્વયનો કદાપિ અનુભવ થતો નથી. જેમ શુક્લાનુભવનો નીલાદિરૂપે નિશ્ચય થતો નથી તેમ...
એટલે તે અનુભવને અદ્ધયરૂપ ન મનાય અને તેથી તમે કહેલ અદ્વયવિજ્ઞાન અનુભવસિદ્ધ નથી જ, તો તેને શી રીતે મનાય ? (એટલે જ્ઞાન ગ્રાહ્ય-ચાહકાકારવાળું જ માનવું રહ્યું.)
ક યુક્તિથી પણ તત્ત્વવ્યવસ્થા અસમંજસ - (૧૯૩) બીજી વાત, તમારા મતે તો બધી જ વસ્તુ જ્ઞાનરૂપ છે. એટલે તો ગ્રાહ્યાકારાદિનું નિરાકરણ કરનારી યુક્તિઓ પણ જ્ઞાનરૂપ જ ફલિત થશે.
અને તેથી તો, તે જ્ઞાનરૂપ યુક્તિઓ પણ મિથ્થારૂપ તો નહીં હોય ને? એવી વિપરીત આશંકાનું નિરાકરણ થશે નહીં. તેનું કારણ એ કે, તમારા મતે ગ્રાહ્યાદિ આકારવાળો બોધ મિથ્યારૂપ મનાય છે. તો તે જેમ મિથ્યા છે, તેમ ગ્રાહ્યાદિ આકારનું નિરાકરણ કરનારી યુક્તિઓ પણ મિથ્યારૂપ હોઈ જ શકે છે (કારણ કે તેઓ પણ તેની જેમ બોધરૂપ જ છે.) (મત =) બોધની વિતથતા હોવાથી જ તો, અન્યથા (=જુદી રીતે) પ્રતિભાસ સંભવિત
વિવરમ્ . 108. ગ્રાહUચાવકારવવોઘવૈતથ્યનેતિ . પ્રાઘવારો વિદ્યતે યસ્ય રસી ગ્રાહ્યાઘાવારવાનું, स चासौ बोधश्च ग्राह्याद्याकारबोधस्तस्य वैतथ्यं-मिथ्यारूपता तस्य दर्शनम्-अवलोकनम् । ग्राह्याद्याकारयुक्तो हि बोधो मिथ्यारूपो भवतां मते विलोकित:, अतो ग्राह्याद्याकारनिराकरणपरायणा युक्तयोऽपि मिथ्यारूपा મર્યાન્વિત ||
•••••••
૨. “Íદ્યમાન' ત ટુ-પીટ: | ૨. “મન્ના ન દિ' રૂતિ ઘ-પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org