________________
१०४७
अनेकान्तजयपताका
(૫૪મ:
च्छेदप्रसङ्ग इति यत्किञ्चिदेतदिति । ( १९४) न च बोधमात्रतत्त्ववादिनो भ्रान्तिबीजमपि किञ्चित्, बोधमात्रस्यैवानभ्युपगमात्, अभ्युपगमे चाभ्रान्तबोधायोगात्, तस्यैव तत्त्वात् । बोधभिन्नभ्रान्तिबीजभावे तु बाह्यसिद्धिरेव।एवं चानुभूत्यादिसिद्धे बाह्यग्राह्यभावे नास्य
...ચાલ્યા
. तत्त्वपक्षेऽपि द्वयप्रतिभासवदित्यर्थः । एवं च सति ताभ्यः-युक्तिभ्यः तत्त्वव्यवस्थाऽयोगाद् विपक्षाशङ्कयेति भावनीयम् । बोधमात्रस्य च-अद्वयस्य अयुक्तित्वादविकल्पत्वेन एवं व्यवहारोच्छेदप्रसङ्ग इति यत्किञ्चित् एतत्-परोदितमिति । न च बोधमात्रतत्त्ववादिनःयोगाचारस्य भ्रान्तिबीजमपि किञ्चित् । कथमित्याह-बोधमात्रस्यैवानभ्युपगमात् भ्रान्तिबीजत्वेन । अभ्युपगमे च बोधमात्रस्यैव भ्रान्तिबीजत्वेन किमित्याह-अभ्रान्तबोधायोगात् ।
અનેકાંતરશ્મિ .. છે. જુઓ, તમે અદ્રય વિજ્ઞાન જ વાસ્તવિક માનો છો, તો પણ પ્રતિભાસ તો અન્યથા જ થાય છે, અર્થાતુ ગ્રાહ્ય-ગ્રાહકઆકારવાળા વિજ્ઞાનનો જ થાય છે.
એટલે બોધ વિતથ હોઈ શકે છે અને તેથી બોધરૂપ યુક્તિઓ પણ વિતથ હોઈ જ શકે... આમ, યુક્તિઓમાં પણ વિપર્યયની આશંકા ઊભી રહેવાથી, તે યુક્તિઓ દ્વારા તત્ત્વવ્યવસ્થા થઈ શકે નહીં.
બૌદ્ધ અદ્વયનો નિર્વિકલ્પ બોધ એ જ અદ્રયના સિદ્ધિ માટેની યુક્તિ છે અને તેમાં વિપર્યયશંકા નથી.
સ્યાદાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે યુક્તિઓ તો ગ્રાહ્યાકારાદિનું નિરાકરણ કરનાર હોવાથી નિશ્ચયરૂપ છે, જયારે અદ્વયજ્ઞાન તો નિર્વિકલ્પરૂપ (નિશ્ચયવિકલ્પથી રહિત) છે, તો આવા નિર્વિકલ્પને નિશ્ચાયક યુક્તિઓરૂપ શી રીતે કહેવાય? (એટલે યુક્તિમાં વિપરીત આશંકા થશે જ અને તેથી તેના દ્વારા તત્ત્વવ્યવસ્થા ન જ થાય...)
આમ તો બોધરૂપ તમામ વસ્તુઓ વિશે, વિપરીત આશંકા ઊભી થવાથી, પ્રતિનિયત વ્યવહાર જ નહીં થાય અને તેથી તો વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવશે જ... આમ, પુષ્કળ દોષો આવતા હોવાથી, તમારી બધી વાત અસાર જણાઈ આવે છે...
જ્ઞાનાઢતમતે ભાત્તિબીજની પણ અસંગતિ - (૧૯૪) અરે, જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર ! તમારા મતે તો ભ્રાન્તિબીજ જેવું કોઈ તત્ત્વ જ નથી. તે આ પ્રમાણે – તમે ભ્રાન્તિબીજ તરીકે કોને માનો છો? (૧) શુદ્ધબોધને, કે (૨) તે સિવાય કોઈ અલગ તત્ત્વને ?
(૧) શુદ્ધબોધને તો તમે ભ્રાંતિબીજ તરીકે માનતા જ નથી અને માનો, તો કોઈ અભ્રાન્ત બોધ જ નહીં ઘટે, કારણ કે બધા બોલો શુદ્ધ બોધરૂપ છે અને તેને જ તમે ભ્રાન્તિનું બીજ માની લીધું (તો પછી તે બોધ અભ્રાન્ત શી રીતે રહે ?)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org