________________
.......................
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०४४ यतो गृहीतेऽपि तस्मिन्निरंशत्वादद्वये बोधरूपे भ्रान्तिबीजानुगमान्न यथाबोधमद्वयावसायो जायते, ततो गृहीतमपि तदगृहीतकल्पमित्यननुभूतिर्न तत्त्वत इति । (१९१) नैतदेवम्, कल्पनामात्रत्वात् संदाऽद्वयाननुभूतेः व्यवसायाभावात्, तथापि तत्कल्पनेऽतिप्रसङ्गात्, नीलादेरप्यतत्त्वापत्तेः शुक्लादिस्वसंविद्वत् तद्भभ्रान्तिबीजानुगमान्न यथाबोधमवसीयत
............... વ્યાધ્યાં છે ................... तस्मिन्निरंशत्वात् कारणात् अद्वये बोधरूपे भ्रान्तिबीजानुगमात् हेतोः न यथाबोध-यथा बोधस्तत्त्वेन तथाऽद्वयावसाय:-अद्वयनिश्चयो जायते, ततो गृहीतमपि तत्-अद्वयमगृहीतकल्पम् । इति-एवं अननुभूतिरद्वयस्य न तत्त्वत इति, तत्त्वेन त्वनुभूतिरेव । एतदाशङ्कयाहनैतदेवम् । कुत इत्याह-कल्पनामात्रत्वात् । कल्पनामात्रत्वं च सदाऽद्वयाननुभूतेः कारणात् । अननुभूतिश्च व्यवसायाभावात्, निश्चयाभावादित्यर्थः । तथापि-एवमपि निश्चयाभावेऽपि तत्कल्पने-अद्वयकल्पने किमित्याह-अतिप्रसङ्गात् । एनमेवाह-नीलादेरपि-बोधादितत्त्वस्य
............અનેકાંતરશ્મિ પડશે !
ઉત્તર : ના. કારણ કે નિરંશ હોવાથી જો કે તે અદ્વય જ્ઞાનનું ગ્રહણ બધાને થાય જ છે, તો પણ તેમનામાં તેવું ભ્રાંતિબ્રીજ રહ્યું હોવાથી, જે પ્રમાણે તે અદ્રયનો અનુભવ-બોધ થાય છે, તે પ્રમાણે નિશ્ચય થતો નથી, એટલે અદ્વયનું ગ્રહણ થવા છતાં પણ, તેનું ગ્રહણ ન થયા જેવું જ છે.
આમ, ગ્રહણ ન થયા જેવું જ હોવાથી, તે પ્રમાતાઓને તત્ત્વદર્શી માનવાનો પ્રસંગ નહીં આવે. (તત્ત્વદર્શી તો તે કહેવાય કે જે બોધ પ્રમાણે અદ્વયનો યથાર્થ નિર્ણય કરી લે...)
એટલે પરમાર્થથી અદ્વયની અનુભૂતિ નથી, એવું નથી. અર્થાત્ અનુભૂતિ તો તેની છે જ (માત્ર તેનો નિશ્ચય નથી, તેથી તેવા અનુભવસિદ્ધ અદ્વયજ્ઞાનને માનવું જ રહ્યું...
* બૌદ્ધવક્તવ્યની કલ્પનામાત્રતા - (૧૯૧) સ્યાદ્વાદી : તમારું કથન કલ્પનામાત્ર હોવાથી વાસ્તવિક રીતે ઘટતું નથી. (તમારું કથન માત્ર કલ્પનારૂપ કેમ ? તે જણાવે છે –).
તમે જે અદ્રયવિજ્ઞાન કહો છો, તેની અનુભૂતિ કદી થતી નથી અને તેનું કારણ એ કે તે અદ્રયનો કદી નિશ્ચય જ થતો નથી. (નિશ્ચયના આધારે વસ્તુનો અનુભવ સિદ્ધ થાય. હવે અદ્રયનો તો કદી નિશ્ચય થતો નથી, એટલે તેની અનુભૂતિ પણ ન જ મનાય...)
પ્રશ્ન : નિશ્ચય વિના પણ, અનુભૂતિ અદ્વયની જ થાય છે, એવું માની લઈએ તો ? ઉત્તરઃ તો અતિપ્રસંગ એ આવશે કે, નીલાનુભવને પણ અવાસ્તવિક માનવો પડશે ! કારણ
૨. “તાડયાનુભૂત: તિ -પાd: I ૨. ‘શુplવિસ્વ ' રૂતિ વ-પાર્ટ:
રૂ. “નામેવ' ત્યશુદ્ધિઃ પૂર્વ
મુદ્રિતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org