________________
...
...
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८८० दोषोपयोगापेक्षणात्, अन्यथा तदनुपपत्तेरिति । (२६) अनेन स्थूलाकारसंवेदनात् तस्य च तेष्वभावादित्याद्यपि यदुक्तं तत् प्रत्युक्तम् तत्साधारणरूपस्यैव तत्त्वतः स्थूलाकाररूपत्वात् तस्य तेष्वभावासिद्धेरिति । (२७) एवं च 'नाप्यनुमानस्य विषयः, વ્યોધ્યા
આ दुष्टकेशादिज्ञानस्य तबलेनैव-विच्छिन्नार्थबलेनैव प्रवृत्तेः । प्रवृत्तिश्चैवं भिन्नदोषोपयोगापेक्षणात्, बोधातिरिक्ततिमिराद्युपयोगापेक्षणादित्यर्थः । अन्यथा-एवमनभ्युपगमे तदनुपपत्ते:दुष्टकेशादिज्ञानानुपपत्तेः, न कारणाभेदे कार्यभेद इति भावनीयमिति । एतेन-अनन्तरोदितेन स्थूलाकारसंवेदनात् तस्य च तेष्वभावादित्याद्यपि यदुक्तं पूर्वपक्षे तत् प्रत्युक्तम् । कथमित्याह-तत्साधारणरूपस्यैव-परमाणुसाधारणरूपस्यैव तत्त्वतः स्थूलाकाररूपत्वात् तस्य
- અનેકાંતરશ્મિ જ અથવા શું ચન્દ્રના અસ્તિત્વ વિના બે ચન્દ્રનું જ્ઞાન થાય છે?) એટલે માનવું જ રહ્યું કે, તે દુષ્ટજ્ઞાન પણ ખરેખર તો વસ્તુબળે જ પ્રવૃત્ત થાય છે...
પ્રશ્ન : જો આવું હોય, તો તેઓની વિપરીત પ્રવૃત્તિ કેમ થાય છે? આશય એ કે, જો એક ચન્દ્રને લઈને જ તે જ્ઞાન પ્રવર્તતું હોય, તો તેમાં બે ચન્દ્રનો પ્રતિભાસ કેમ થાય?
ઉત્તર જુઓ, તે જ્ઞાનની પ્રવૃત્તિ વખતે, જ્ઞાન સિવાય બીજા તિમિરાદિ દોષની પણ અપેક્ષા રહે છે અને એટલે જ તે જ્ઞાન વિપરીતરૂપે પ્રવર્તે છે... (અન્યથા=) બાકી જો તે જ્ઞાનમાં દોષોપયોગની અપેક્ષા ન માનો, તો દુષ્ટજ્ઞાન ખરેખર તો સંગત જ ન થઈ શકે... કારણ કે એક જ ચન્દ્રરૂપ કારણથી, (૧) એકચન્દ્રવિષયક યથાર્થજ્ઞાન, અને (૨) બે ચન્દ્રવિષયક અયથાર્થજ્ઞાન... એમ બે જુદા જુદા જ્ઞાનરૂપ કાર્ય થઈ શકે નહીં
ફલિતાર્થઃ તેથી દરેક જ્ઞાનનાં નિમિત્ત તરીકે વિચ્છિન્ન અર્થને માનવા જ રહ્યા.. એટલે તથાવિધ સંવેદનગ્રાહ્ય જુદા જુદા પરમાણુનું અવશ્ય અસ્તિત્વ સિદ્ધ થશે.
પૂર્વપક્ષીના અન્યકથનનો નિરાસ - (૨૬) આ પ્રમાણે પરમાણુઓનું સાધારણરૂપે સંવેદન થતું હોવાથી, પૂર્વે તમે જે કહ્યું હતું કે – “આપણને સ્થૂલાકારરૂપે બાહ્યર્થનું સંવેદન થાય છે, પણ આવો ચૂલાકાર પરમાણુઓમાં તો છે નહીં. તો પછી તેના વિષય તરીકે પરમાણુનું અસ્તિત્વ શી રીતે સિદ્ધ થાય? ... વગેરે” - તે કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે પરમાણુઓનો સ્કંધાદિરૂપનો સાધારણાકાર, એ જ તો પરમાર્થથી તેઓનો સ્થૂલાકાર છે ને આવો ચૂલાકાર જ પરમાણુઓમાં રહેલો છે... એટલે તે પરમાણુઓમાં સ્થૂલાકારનો અભાવ બિલકુલ સિદ્ધ નથી... ફલતઃ સ્કૂલાકાર સંવેદનના વિષય તરીકે સાધારણરૂપ ચૂલાકાર
૨. ‘યો IIતુ ક્ષેપVII' રૂતિ -પઢિ:. ૨. દ્રષ્ટä ૮દ્દતમં પૃષ્ઠ પત્ર આવતોમુd:, ન તુ શબ્દશ:. રૂ. ‘RTIમેઢા મર્થ' રૂતિ પાઠ: . ૪. ‘બાવાહિત્યfપ' કૃતિ -પાઠI ૬. ૮દ્દતને કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org