________________
८८७
अनेकान्तजयपताका
(પગ્નમ:
न भिन्नेनैव । कथं तर्हि एतत् स्पष्टमभिधीयतामिति चेत्, कथञ्चिदभिन्नेनेति । (३३) एतदुक्तं भवति-तौ साधारणेतराकारौ भेदाभेदेन व्यवस्थिताविति निरावरणेन तथैव गृह्यते ।आसन्नामललोचनेनेव यथोदितसर्षपयष्टौ सर्षपा रत्नादौ वा तद्गुणा इति ।(३४)
- વ્યાર . इतरग्रह एतत् स्पष्टमभिधीयताम् । इति चेत्, एतदाशङ्कयाह-कथञ्चिदभिन्नेन तद्ग्रहणेनेति । इहैव भावनिकामाह एतदुक्तं भवतीत्यादिना । तौ साधारणेतराकारौ-परमाणुगतौ भेदाभेदेन-अन्योन्यसंवलितौ व्यवस्थिताविति कृत्वा निरावरणेन-योगिना तथैव गृह्येते यथा व्यवस्थितौ । निदर्शनमाह-आसन्नामललोचनेनेव-प्रमात्रा यथोदितसर्षपयष्टौ अनन्तरोपन्यस्तायां सर्षपाः साधारणासाधारणरूपा एव । न ह्यसौ सर्षपमात्रं यष्टिशून्यं यष्टिं वा सर्षपशून्यां गृह्णाति । निदर्शनान्तरमाह-रत्नादौ वा तद्गुणा:-रत्नगुणा इति । एतदपि भावयन्नाह-न ह्यसौ
... અનેકાંતરશ્મિ - સ્યાદ્વાદી : ભિન્ન એવા સાધારણ આકારનું ગ્રહણ થવાથી અસાધારણનું ગ્રહણ નથી થતું... બૌદ્ધ: તો ?
સ્યાદ્વાદીઃ સાધારણ આકારનું ગ્રહણ (અસાધારણ આકારના ગ્રહણથી) કથંચિત્ અભિન્ન એવા ગ્રહણથી થાય છે અને એટલે જ સાધારણ આકારના ગ્રહણથી અસાધારણ આકારનું ગ્રહણ પણ થઈ જ જાય છે...
(૩૩) ભાવ એ કે, પરમાણુમાં રહેલ (૧) સાધારણ,અને (૨) અસાધારણ – બંને આકારો કથંચિત્ ભેદભેદરૂપે ( એકબીજાની સાથે સંવલિત – વ્યાપ્તરૂપે) રહેલા છે અને આ રીતે રહેલા હોવાથી, નિરાવરણજ્ઞાની એવા યોગી વડે, તે રૂપે જ તે બે આકારોનું ગ્રહણ થાય છે (સર્વથા ભેદ કે અભેદરૂપે નહીં, પણ ભેદભેદવિધયા પરસ્પર સંવલિતરૂપે...)
આ વાતને દૃષ્ટાંતથી કહે છે –
જેમ નજીક રહેલો નિર્મલનેત્રવાળો વ્યક્તિ, ઉપર કહેલી સરસવની લાકડી વિશે, તે સરસવોનું સાધારણ – અસાધારણરૂપે ગ્રહણ કરે છે તે વ્યક્તિ (૧) લાકડીથી રહિત માત્ર સરસવોનું ગ્રહણ નથી કરતો, પણ તે જ સરસવોને કથંચિત્ લાકડીરૂપે-સાધારણરૂપે ગ્રહણ કરે છે, અને (૨) સરસવોથી રહિત માત્ર લાકડીનું પણ ગ્રહણ નથી કરતો, પરંતુ તે જ લાકડીનું કથંચિત્ સરસવીરૂપે અસાધારણ રૂપે ગ્રહણ કરે છે – આમ સાધારણ-અસાધારણરૂપે સરસવોનું ગ્રહણ કરે છે.)
તેમ સર્વજ્ઞ પણ પરમાણુઓનું સાધારણ-અસાધારણ બંને આકારે ગ્રહણ કરે છે...
બીજું દૃષ્ટાંત ને જેમ રત્નપરીક્ષામાં કુશળ વ્યક્તિ, રત્નને પણ જુએ છે અને તેમાં રહેલા શિરઃશૂલશમનાદિ વિશિષ્ટ પ્રભાવને પણ જુએ છે, તેમ સર્વજ્ઞ, પરમાણુ અને પરમાણુમાં રહેલ સાધારણ/અસાધારણ આકારને પણ જુએ છે...
૨. ‘મો મિશ્રિતી વ્યવ' ત ટુ-પટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org