SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ થR:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८८८ न ह्यसौ सर्षपान् न पश्यति तथाप्रतीतेः, न च तद्यष्टिमपि, अत एव हेतोः । न चान्यतरदपि अत्र न, तदितराभावापत्तेः । न च परिकल्पितमपि, अत एव हेतोरिति । (३५) एवं रत्नादिगुणेष्वपि तज्ज्ञमाश्रित्य योजनीयम् ॥ - વ્યારા . आसन्नामललोचनः-सर्षपान् न पश्यति तथाप्रतीतेः-सर्षपत्वेन प्रतीतेः । न च तद्यष्टिमपिसर्षपयष्टिमपि न पश्यति; अत एव हेतोः-तथाप्रतीतेरेव । न चान्यतरदपि-सर्षपादि अत्रयष्टौ न; तर्हि ? उभयमस्ति । कुत इत्याह-तदितराभावापत्तेः, अनुभूयमाननिषेधेनेति भावः । न च परिकल्पितमपि अन्यतरत् सर्षपादि। कुत इत्याह-अत एव हेतोः-तदितराभावापत्तिलक्षणादिति । एवं रत्नादिगुणेष्वपि-शिरःशूलशमनादिप्रभावादिषु तज्ज्ञमाश्रित्य रत्नपरीक्षाकुशलं योजनीयम् । न ह्यसौ रत्नं न पश्यति तथाप्रतीतेः । न च न तद्गुणानप्यत एव હેતરિત્યાદ્રિ // અનેકાંતરશ્મિ દષ્ટાંત વિશે ભાવના બતાવે છે – (૩૪) આસન્ન + નિર્મલનેત્રવાળો વ્યક્તિ, સરસવોને નથી દેખતો એવું નથી, પણ દેખે જ છે, કારણ કે તેવી (સરસવો દેખાતા હોય એવી) સ્પષ્ટ પ્રતીતિ થાય છે. એ જ રીતે લાકડીને નથી દેખતો એવું પણ નથી, કારણ કે લાકડીને દેખતો હોય એવી પણ સ્પષ્ટ પ્રતીતિ થાય છે.. પ્રશ્નઃ પણ સર્ષાયષ્ટિમાં, શું સરસવ + યષ્ટિ બંનેનું અસ્તિત્વ માનવું પડે ? ઉત્તર : હા, કારણ કે બંનેનો અનુભવ થાય છે... અનુભવ થવા છતાં પણ જો બેમાંથી એકનો નિષેધ કરશો, તો બીજાનો પણ નિષેધ કરવો પડશે અને એટલે તો બીજાનો પણ અભાવ માનવો પડશે. તેથી સર્ષાયષ્ટિમાં સરસવ + યષ્ટિ (=અસાધારણ/સાધારણ) બંનેનું અસ્તિત્વ માનવું જોઈએ... પ્રશ્નઃ પણ સરસવ/યષ્ટિ બેમાંથી કોઈ એકને કલ્પિત ન મનાય ? ઉત્તરઃ ના, કારણ કે તેની જેમ તો બીજાને પણ કલ્પિત માનવો પડવાથી, બીજાનો પણ અભાવ થવાની આપત્તિ આવશે. એટલે તેમાં બંનેનું વાસ્તવિક અસ્તિત્વ માનવું જોઈએ.. (૩૫) આ જ વાત બીજા દૃષ્ટાંતમાં પણ સમજવી – રત્નપરીક્ષામાં કુશલ વ્યક્તિ, રત્નને પણ દેખે છે અને તેના શિરઃશૂલશમનાદિ વિશિષ્ટ પ્રભાવને પણ જુએ છે, કારણ કે આવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે... એટલે રત્ન/પ્રભાવ બંનેનું અકલ્પિત અસ્તિત્વ માનવું જોઈએ... સાર: સરસવ=પરમાણુ, યષ્ટિ પરમાણુસમૂહ સ્કંધ... એટલે યોગીઓને પરમાણુઓનું પરમાણુરૂપે (અસાધારણરૂપે) પણ ગ્રહણ થાય છે, અને સ્કંધરૂપે (સાધારણરૂપે) પણ ગ્રહણ થાય છે. તેથી યોગી દ્વારા પરમાણુઓનું ગ્રહણ સંગત જ છે... ૨. ‘તત: પ્રતીતે?' ત -પઢિ: I ૨. ‘૩મયમfપ ઋત:' રૂતિ -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy