SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ १००७ अनेकान्तजयपताका (પઝમ: ............. त्वम् ? न हि परप्रकाशनात् स्वात्माप्रकाशक इह प्रकाशो नाम । (१५५) न च तदनुभवमन्तरेण स्मृतिः । अस्ति चेयं ज्ञानविषयाऽपि, (१५६) तथाऽर्थदर्शनरूपैवेयमिति न - વ્યારા ............. कथम् ? न हि परप्रकाशनादेव आत्माप्रकाशकः सन् इह-लोके प्रकाशो नाम, प्रकाशश्च ज्ञानमिति । इहैवाभ्युच्चयमाह-न चेत्यादि । न च तदनुभवं-चेतनानुभवम्, ज्ञानानु-भवमित्यर्थः, अन्तरेण-विना स्मृतियुज्यते । अस्ति चेयं-स्मृतिः ज्ञानविषयाऽपि, तथाऽनुभूतेः, अर्थान्तरस्मृतिनिबन्धनत्वेनार्थदर्शनं तथाऽर्थदर्शनं तदेव रूपं यस्याः सा तथाविधा । एतदुक्तं भवति ...અનેકાંતરશ્મિ . સ્વસ્વરૂપનું) અવેદન કેમ કહેવાય? ભાવ એ કે, અર્થનું પ્રત્યક્ષ કરવું એનો મતલબ એ કે - “હું આ અર્થને ગ્રહણ કરવારૂપે પરિણત છું” – એવો અવભાસ થવો... અને આવો અવભાસ એ જ તો ચેતનાનું પોતાનાં સ્વરૂપનું સંવેદન છે... (તો ચેતના સ્વસંવિદિત કેમ ન બને? તે ચેતનાનું વેદન નથી થતું, એવું શી રીતે કહેવાય?) અથવા, જો તે ચેતના (જ્ઞાન) પોતાના સ્વરૂપનું સંવેદન ન કરે, તો તો તેને ચેતના જ કેમ કહેવાય ? (આશય એ કે, જે જે વસ્તુ પોતાના સ્વરૂપને ન જાણે, તે ચેતના જ ન કહેવાય, જેમ કે પત્થર... એટલે જો ચેતનાને સ્વસંવિતુ ન માનો, તો તેને ચેતના જ નહીં કહેવાય..) (૧૫૫) બીજી વાત, બીજાનો પ્રકાશ કરવા માત્રથી સ્વસ્વરૂપનો પ્રકાશ ન કરનાર વસ્તુ તો લોકમાં પ્રકાશ તરીકે ગણાતી જ નથી... તાત્પર્ય એ કે, જે જે પ્રકાશ હોય, તે બધા સ્વ-પર બંનેનો પ્રકાશ કરનાર હોય... જેમ કે પ્રદીપાદિનો પ્રકાશ... જ્ઞાન પણ પ્રકાશ છે, એટલે તેને પણ સ્વ-પર ઉભયપ્રકાશી જ માનવું જોઈએ... (અનુમાનપ્રયોગ – “જ્ઞાનં વપરોગયપ્રારમ્, પ્રણત્વતિ, પ્રીપાલિકાશવત્'') ત્રીજી વાત, જ્ઞાનના અનુભવ વિના તો જ્ઞાનવિષયક સ્મૃતિ પણ થઈ શકે નહીં... (અનુભવ વિના સ્મૃતિ અસંભવિત છે...) પણ જ્ઞાનવિષયક સ્મૃતિ તો થાય છે જ. (એટલે જ્ઞાનને અનુભૂતસંવિદિત માનવું જ રહ્યું...). ભાવાર્થ: “મને પૂર્વકાળે નીલાકાર જ્ઞાન થયું હતું” – એમ લોકમાં જ્ઞાનવિષયક સ્મૃતિ પણ ................વિવUTY ........... नावबुध्यते चात्मीयं स्वरूपं चेतना मीमांसकमते, अत: कथं सा चेतनात्वमाप्नुयादिति ? ।। 79. પ્રકાશ જ્ઞાનમતિ . રૂદ યો ય: પ્રશ: સ સ સ્વરમય શિવ કુષ્ટ, યથા પ્રવીવિप्रकाश: । प्रकाशश्च ज्ञानम्, अत: स्वपरोभयप्रकाशकं भवत्विति ।। 80. तथाऽनुभूतेरिति । ज्ञानगोचराऽपि स्मृतिरनुभूयते लोके यदुत मम पूर्वकाले नीलाकारं ૨. ‘તથાર્થાન્તર' ત પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy