SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ९४१ अनेकान्तजयपताका (૫ગ્નમ: भवति तदप्यस्त्येव यथाऽऽह न्यायवादी-"रूपादयो घटस्येति तत्सामान्योपसर्जनास्तद्व्यक्तिभेदाः ख्याप्यन्ते' इति । अयमत्रार्थः-रूपादयो घटस्येति व्यपदेशे घटसामान्यविशेषणा रूपादिशक्तिभेदाः प्रतिनियता उच्यन्ते, प्रतिनियतशक्तिस्वभावाः सन्तः सामान्यशक्तिस्वभावाः ख्याप्यन्त इति यावत् ।(८९) एतदप्ययुक्तम्, वचनमात्र ~ વ્યાડ્યા ... घटस्य रूपादय इति व्यपदेशो युक्त एव, केवलमन्यत्र प्रयोजनानपेक्षो न भवति तदप्यस्त्येव इह प्रयोजनं व्यपदेशे यथाऽऽह न्यायवादी धर्मकीर्तिः-रूपादयो घटस्येति-एवं तत्सामान्योपसर्जनाः-रूपादिसामान्योपसर्जनास्तद्व्यक्तिभेदाः-रूपादिव्यक्तिभेदाः ख्याप्यन्त इति । अयमत्र-ग्रन्थे भावार्थ:-रूपादयो घटस्येति व्यपदेशेऽस्मिन् घटसामान्यविशेषणास्तदुपसर्जनभावेन रूपादिशक्तिभेदाः प्रतिनियता उच्यन्ते । प्रतिनियतशक्तिस्वभावाः सन्तो અનેકાંતરશ્મિ છે એટલે જો તેવો (રૂપને રૂ૫/ઘટ કહેવાનો) સંકેત કર્યો હોય, તો અવ્યતિરેક=અભિન્ન પદાર્થમાં “ઘટના રૂપાદિ” એવો વ્યપદેશ થવો યોગ્ય જ છે.. પ્રશ્નઃ જો અભેદમાં પણ તેવો વ્યપદેશ થાય, તો “ઘટના ઘડા - એવો વ્યપદેશ કેમ થતો નથી ? ઉત્તરઃ કારણ કે તેવો વ્યપદેશ કરવાનું તો કોઈ પ્રયોજન જ નથી... (પ્રયોજન હોય તો જ ત્યાં, તેનો સંકેત થઈ વ્યપદેશ થાય, પણ પ્રસ્તુતમાં તેવું કોઈ પ્રયોજન જ નથી) જયારે “ઘટના રૂપાદિ” - અહીં તો તેવો વ્યપદેશ કરવાનું પ્રયોજન રહેલું છે, તેથી તેવો સંકેત કરી શબ્દપ્રયોગ કરવામાં કોઈ ક્ષતિ નથી. - સાર એ કે, અભેદમાં પણ તેવો વ્યપદેશ શક્ય જ છે, એટલે રૂપાદિને ઘટરૂપ માનવામાં કોઈ બાધ નથી.. આ વિશે ન્યાયવાદીએ (ધર્મકીર્તિએ) કહ્યું છે કે – ઘટના રૂપાદિ' - અહીં રૂપાદિસામાન્યના ઉપસર્જનવાળા (જેમાં રૂપાદિસામાન્ય ગૌણ થયેલ છે, તેવા) રૂપાદિ વિશેષ વ્યક્તિઓ કહેવાય છે...” (પ્રમાણવાર્તિક ૧/૧૦૪) ભાવાર્થ:- “ઘટના રૂપાદિ” આ વ્યપદેશમાં રૂપાદિ વિશેષ છે અને તેના વિશેષણ તરીકે ગૌણરૂપે ઘટસામાન્યનો ઉલ્લેખ કરાય છે... (રૂપાદિ તો વૃક્ષરૂપ પણ હોય, પણ તેનો વ્યવચ્છેદ કરવા ઘટસામાન્યરૂપ વિશેષણ મૂકાય છે... અને દરેક કથનમાં વિશેષ્ય જ મુખ્ય હોય...) એટલે ગૌણરૂપે ઘટસામાન્યરૂપ વિશેષણવાળા, પ્રતિનિયત એવા રૂપાદિ શક્તિભેદો અહીં કહેવાય છે... * रूपादय घटस्येति तत्सामान्योपसर्जनाः । तच्छक्तिभेदः ख्याप्यन्ते वाच्योऽन्योप्यनया दिशा ॥ (प्रमाणवा०) ૨. “શો યથાડડર' તિ ટુ-પJ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy