________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
त्वात् । एवं हि प्रतिनियतचक्षुर्विज्ञानादिकार्यकरणस्वभावाः सन्त उदकाद्याहरणकार्यकरणस्वभावाः ख्याप्यन्त इत्येतदापन्नम् । एतच्चैवमभिधीयमानं असति वास्तवे तत्स्व-: भाववैचित्र्ये नीलादिविज्ञानकार्यकरणस्वभावा नीलादयः पीतादिविज्ञानकार्यकरणस्वभावाः ख्याप्यन्त इत्यसन्दिग्धं तुल्यमनेन, अन्यतरशब्दादेः प्रवृत्तिनिमित्ताभावाविशे
જયાબા ફૂ
वस्तुस्थित्या सामान्यशक्तिस्वभावाः ख्याप्यन्त इति यावत् । एतदाशङ्कयाह-एतदप्ययुक्तम् । कुत इत्याह-वचनमात्रत्वात् । एतदेवाह एवं हीत्यादिना । एवं यस्मात् प्रतिनियतचक्षुर्विज्ञानादिकार्यकरणस्वभावाः सन्तो रूपादय उदकाद्याहरणकार्यकरणस्वभावाः ख्याप्यन्त इत्येतदापन्नं नीत्या । एतच्चैवमभिधीयमानं सत् असति वास्तवे तात्त्विके तत्स्वभाववैचित्र्ये तेषां-रूपादीनां स्वभाववैचित्र्ये । किमित्याह - नीलादिविज्ञानकार्यकरणस्वभावा नीलादयः पीतादिविज्ञानकार्यकरणस्वभावाः ख्याप्यन्त इति एवं असन्दिग्धं तुल्यमनेन । कथमित्याह-अन्यतरशब्दादेर्नीलपीताद्यपेक्षया प्रवृत्तिनिमित्ताभावाविशेषात् । अविशेषश्च एकान्तैकस्वभावत्वात् रूपादीनाम् । एवं चैककार्यपरिकल्पनाबीजमप्यस्तु कार्यान्तरपरिकल्पना* અનેકાંતરશ્મિ *
તેથી જે રૂપાદિ ખરેખર તો મઁતિનિયત શક્તિસ્વભાવવાળા છે, તેઓને જ અહીં ઘટાદરૂપે સાઁમાન્યશક્તિસ્વભાવવાળા કહેવાય છે... એ રીતે તેવા વ્યપદેશની સંગતિ નિબંધ છે (તેથી તેવા વ્યપદેશને ઘટાવવા રૂપ/ઘટનો કથંચિદ્ ભેદ માનવો જરૂરી નથી...)
->>
(૮૯) સ્યાદ્વાદી : આ બધું કથન પણ અયુક્ત છે, કારણ કે માત્ર બોલવા પૂરતું છે. જુઓ તમારા ઉપરોક્તકથનથી ખરેખર તો એવું જ સાબિત થાય છે કે, પ્રતિનિયત ચક્ષુવિજ્ઞાનાદિરૂપ કાર્ય કરવાના સ્વભાવવાળા (પ્રતિનિયતશક્તિસ્વભાવી) રૂપાદિઓ જ, જલ લાવવાદિરૂપ સામાન્ય કાર્ય કરવાના સ્વભાવવાળા (સામાન્યશક્તિસ્વભાવી) છે..
બૌદ્ધ :
९४२ ->
: વાહ ! તમે તો અમારા મનની વાત કહી...
સ્યાદ્વાદી : અરે ! પણ જો તે રૂપાદિની સ્વભાવવિચિત્રતા નહીં માનો, તો તમારું કથન “નીલાદિવિજ્ઞાનરૂપ કાર્ય કરવાના સ્વભાવવાળા નીલાદિઓ, પીતાદિવિજ્ઞાનરૂપ કાર્ય કરવાના સ્વભાવવાળા છે’’ - આ કથનની સાથે અસંદિગ્ધપણે તુલ્ય ગણાશે, કારણ કે રૂપાદિ તો એકસ્વભાવી હોવાથી, અન્યતર શબ્દાદિરૂપ કાર્યનું પ્રવૃત્તિનિમિત્ત ન હોવાની વાત તો બંને સ્થળે સમાન છે...
તાત્પર્ય એ કે, રૂપાદિ એકાંત એકસ્વભાવી છે... એટલે (૧) ચક્ષુવિજ્ઞાનજનનસ્વભાવ,(૨) ઉદકાહરણાદિજનનસ્વભાવ... એ બધા સ્વભાવોમાંથી કોઈ એક જ સ્વભાવ માનવાનો રહેશે...
Jain Education International
* અહીં પ્રતિનિયતશક્તિ એટલે રૂપજ્ઞાનાદિ પ્રતિનિયત કાર્ય કરવાનું સામર્થ્ય અને સામાન્યશક્તિ એટલે જલાહરણાદિરૂપ સામાન્ય કાર્ય કરવાનું સામર્થ્ય..
For Personal & Private Use Only
www.jainelibrary.org