SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ८७८ થિ#ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता - > ध्यक्षेण न प्रतीयन्ते' इत्यादि, एतदप्ययुक्तम्, विकल्पानुपपत्तेः । तथाहि-किं सर्वथा न प्रतीयन्ते, आहोस्वित् कथञ्चित् ? यदि सर्वथा, तदसिद्धम्, कथञ्चित् प्रतीतेः, तेषां साधारणासाधारणरूपत्वात् चित्रस्वभावत्वात् प्रत्येकत्वैकत्वपरिणामभावात्, ( २५) साधारणरूपप्रतीतेः तथाऽनुभवभावात्, विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनावेदनात्, तस्मिજ વ્યારહ્યા इत्यादि, एतदप्ययुक्तम् । कुत इत्याह-विकल्पानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । किं सर्वथा न प्रतीयन्ते, आहोस्वित् कथञ्चित् न प्रतीयन्ते ? यदि सर्वथा, तत्-एतदसिद्धम् । कुत इत्याह-कथञ्चित् प्रतीते:-साधारणरूपतया । अत एवाहतेषां-परमाणूनां साधारणासाधारणरूपत्वात् । एतच्चैवमित्याह-चित्रस्वभावत्वात् प्रत्येकत्वैकत्वपरिणामभावात् । एकत्वं स्कन्धपरिणामः । एवं साधारणरूपप्रतीतेः । तेषां प्रतीतिश्च तथाऽनुभवभावात्-बहिर्मुखावभासतया । एनमेवाह-विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदन - અનેકાંતરશ્મિ .. તે કથન અયુક્ત છે, કારણ કે અહીં વિકલ્પો ઘટતાં નથી. તે આ પ્રમાણે - પરમાણુઓની પ્રતીતિ, શું?(૧) સર્વથા નથી થતી, કે (૨) કથંચિત્ નથી થતી? ((૨) જો કથંચિત્ (કોઈક પ્રકારે) નથી થતી, તો બીજા કોઈ પ્રકારે તો પરમાણુની પ્રતીતિ શક્ય જ છે... એટલે પરમાણુઓનો નિષેધ થઈ શકશે નહીં.) (૧) હવે જો સર્વથા તેઓની પ્રતીતિ નથી થતી એવું કહેશો તો તે વાત અસિદ્ધ છે, કારણ કે કથંચિત્ (કોઈક પ્રકારે=સાધારણરૂપે) તો પરમાણુની પ્રતીતિ થાય જ છે... પ્રશ્નઃ કઈ રીતે જરા બતાવશો? ઉત્તરઃ જુઓ પરમાણુઓ ચિત્રસ્વભાવી (=અલગ અલગ અનેકસ્વભાવવાળા) છે, એટલે તેઓમાં જુદા જુદા અનેક પરિણામો છે : (ક) પ્રત્યેકત્વપરિણામ=પરમાણુઓનો સ્વતંત્રરૂપે અસ્તિત્વ હોવાનો સ્વભાવ, અને (ખ) એકત્વપરિણામ=પરમાણુઓનો પરસ્પર ભેગા મળીને એક સ્કંધરૂપે (સમૂહ-જથ્થારૂપે) અસ્તિત્વ હોવાનો સ્વભાવ છે... આવું હોવાથી, જુદા જુદા પરિણામને આશ્રયીને તેઓનું જુદા જુદા રૂપે અસ્તિત્વ સાબિત થાય છે... એટલે પરમાણુઓ (ક) પ્રત્યેકત્વપરિણામને આશ્રયીને અસાધારણ (કપર પરમાણુથી વિદેશ)રૂપ છે, અને (૨) એકત્વપરિણામને આશ્રયીને સાધારણ (પરપરમાણુઓ સાથે અનુગત) રૂપ છે - આમ, પરમાણુઓ સાધારણ – અસાધારણરૂપ છે... (૨૫) પ્રશ્ન : આ બંને રૂપમાંથી આપણને કયા રૂપે પરમાણુની પ્રતીતિ થાય છે? ઉત્તર : આપણને સાધારણરૂપે પરમાણુની પ્રતીતિ થાય છે, કારણ કે બહિર્મુખ અવભાસરૂપે રૂ. “પતલુરુમ્' ત ટુ-પઢિ: I ૨. ‘પ્રત્યેવં ત્વ' તિ -પઢિ: ૨. ‘માવેતવેતા' તિ જ-પાઠ: ४. पूर्वमुद्रिते तु 'संवेदनावेदनात्' इत्यशुद्धपाठः, अत्र तु D-प्रतानुसारेण शुद्धिः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy