SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૭ अनेकान्तजयपताका (પગ્નમ: __(२४) एतदप्ययुक्तम्, अनालोचिताभिधानात् । तत्र यदुक्तम्-'परमाणवस्तावद વ્યાં अनिबन्धनत्वं च तस्य-अनाकारसंवेदनस्य सुप्तादिकल्पत्वात् । 'आदि'शब्दान्मत्तादिग्रहः । सुप्तस्य हि प्रत्यासन्नेतरयोर्न कश्चिद् विशेषस्तदवबोधं प्रति इति भावनीयम् । इति-एवमसन्नेव बाह्योऽर्थ इति योगाचारमतम् । एतदिह पूर्वपक्षः ।। एतदाशङ्कयाह-एतदपि-पूर्वपक्षोदितमयुक्तम् । कुत इत्याह-अनालोचिताभिधानात् । एतदेव दर्शयति तत्रेत्यादिना । तत्र यदुक्तं पूर्वपः-'परमाणवस्तावदध्यक्षेण न प्रतीयन्ते' —- અનેકાંતરશ્મિ .... બૌદ્ધ: પણ એ રીતે માનવું યોગ્ય નથી, કારણ કે નિરાકાર જ્ઞાન તો સુપ્તવ્યક્તિ – ઉન્મત્ત વ્યક્તિને થતાં જ્ઞાન જેવું છે... એટલે તે જ્ઞાનને આશ્રયીને, દૂર-નજીક પદાર્થની કોઈ વિશેષતા ઘટતી નથી... ભાવ એ કે, સૂતેલા વ્યક્તિને નજીકનાં જ પદાર્થનું સ્વપ્ન આવે, દૂરના પદાર્થનું નહીં – એવું નથી... તેને તો અવિશેષપણે દૂર-નજીક તમામ પદાર્થનું સ્વપ્ન આવે છે... તેમ નિરાકાર જ્ઞાનથી પણ નજીકનું જ ગ્રહણ થાય એવું નિયમન કરી શકાય નહીં. અવળી, જો નિરાકાર હોવા છતાં પણ નજીકનું જ ગ્રહણ થાય એવું માનો, તો ઘટજ્ઞાનથી – ઘટનું પણ ગ્રહણ નહીં થાય, પણ એકદમ સંનિહિત એવી આંખની કીકી-પાંપણોનું જ ગ્રહણ માનવું પડશે ! જે બિલકુલ અનુભવસિદ્ધ નથી..) એટલે પ્રત્યાત્તિના કારણે પણ, નિયત વિષયવ્યવસ્થા ન ઘટાવી શકાય... તેથી જ્ઞાનને નિરાકાર માનવામાં પણ દોષ આવે છે... તેથી ખરેખર તો અર્થનું ગ્રહણ જ સંગત નથી... નિષ્કર્ષ આમ, ખરેખર તો ઘટાદિ બાહ્ય પદાર્થનું અસ્તિત્વ જ નથી. તો પછી તે જૈનો ! તમે સદસદાદિરૂપતા કોને આશ્રયીને ઘટાવો છો ? એટલે પહેલા ચાર અધિકારમાં કરેલું તમારું બધું નિરૂપણ વિંધ્યાસુતને અલંકૃત કરવા જેવું થયું.. (આ પ્રમાણે બાહ્યર્થના નિરાસ માટે યોગાચારે પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કર્યો... હવે ગ્રંથકારશ્રી આનો જડબાતોડ જવાબ આપશે, જે ઉત્તરપક્ષ આ અધિકારના ચરમાંશ સુધી ચાલશે... તે હંવે જોઈએ -) - બાલાર્થસાધક + ચોગાચારમતભેજક ઉત્તરપક્ષ - (૨૪) સ્યાદ્વાદી: તમારું બધું કથન અયુક્ત છે, કારણ કે વિચાર્યા વિનાના પ્રલાપરૂપ છે, તે આ પ્રમાણે : * પરમાણુના અસ્તિત્વનું સચોટ સમર્થન પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “પરમાણુઓ પ્રત્યક્ષથી તો પ્રતીત થતાં નથી... વગેરે” - ઉત્તરપક્ષને બરાબર સમજવા, પૂર્વપક્ષની એકેક વાતનું એકવાર બરાબર અવલોકન કરી લેવું... ૨. ‘ ટતમે પૃષ્ઠ' | ૨. “પ્રતીતિ માવો' રૂતિ ટુ-પાઠ: રૂ. ૮૫તમે પૃછે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy