________________
*
.........
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८७६ ऽनुपपत्तिः, निबन्धनाभावात्, तत्सत्तामात्रस्य सर्वत्राविशेषात्, (२३) प्रत्यासत्तेरनिबन्धनत्वात् तस्य सुप्तादिकल्पत्वात् इत्यसन्नेव बाह्योऽर्थ इति ॥
- ચહ્યા . कारत्वे तु, संवेदनस्येति प्रक्रमः, किमित्याह-प्रतिकर्मव्यवस्थाऽनुपपत्तिः, सर्ववस्तूनां तदनाकारत्वाविशेषादित्यर्थः । अत एवाह-निबन्धनाभावात् । अभावश्च तत्सत्तामात्रस्य-अनाकारसंवेदनसत्तामात्रस्य सर्वत्राविशेषात्, प्रत्यासत्तेः-देशकृताया अर्थं प्रति अनिबन्धनत्वात् । ............ ............... અનેકાંતરશ્મિ
(૨૨) (૨) એટલે જો જ્ઞાનને અનાકાર ( નિરાકારઘટાદિ કોઈ પણ પદાર્થના આકારથી રહિત) માનશો, તો નિયત કર્મની (=વિષયની) વ્યવસ્થા થઈ શકશે નહીં.
ઘટજ્ઞાન માત્ર ઘટને જ વિષય કરે છે, પટને નહીં. પટજ્ઞાન માત્ર પટને જ વિષય કરે છે, ઘટને નહીં.
આમ, દરેક જ્ઞાનનો વિષય નિયતરૂપે વ્યવસ્થિત છે. પણ આ નિયતતાની પાછળ કારણ એ જ કે, ઘટજ્ઞાનમાં માત્ર ઘટનો જ આકાર છે, એટલે તે પટાદિને છોડીને માત્ર ઘટને જ વિષય કરે છે...
પણ હવે, જો તે જ્ઞાનમાં ઘટનો આકાર પણ ન માનો, તો તે જ્ઞાન દ્વારા માત્ર ઘટને જ વિષય કરવાનું કોઈ કારણ રહેશે નહીં, કારણ કે જ્ઞાનની સત્તા તો ઘટ-પટાદિ તમામ વિષયો વિશે અવિશેષ - સમાન છે... (તો પછી તે, ઘટ સિવાય પટાદિનું પણ ગ્રહણ કરશે જ ને ?)
ભાવ એ કે, જ્ઞાનને તમે નિરાકાર માનો છો, એટલે તેમાં ઘટાકાર-પટાકાર એકે આકાર નથી - આમ, અનાકારરૂપે તો તે ઘટ-પટાદિ તમામ પદાર્થો વિશે સરખું છે, તો પછી ઘટજ્ઞાન, આકાર ન હોવા છતાં જેમ ઘટનું ગ્રહણ કરે છે, તેમ પટનું ગ્રહણ પણ કેમ ન કરે ?
(અને એ રીતે જો પટનું પણ ગ્રહણ કરશે, તો તે જ્ઞાનના વિષય તરીકે તે નિયત પદાર્થની વ્યવસ્થા શી રીતે થઈ શકશે?)
(૨૩) વૈશેષિક અનાકારરૂપે ભલે બધા પદાર્થો સમાન હોય, પણ પ્રયાસત્તિ (=સંનિધાન)ના કારણે, ઘટજ્ઞાનથી માત્ર સંનિહિત એવા ઘટનું જ ગ્રહણ માનીએ તો ?
- વિવરમ્ ___17. प्रतिकर्मव्यवस्थाऽनुपपत्ति: कुत इत्याह-सर्ववस्तूनां तदनाकारत्वाविशेषादिति । अविद्यमान आकारो यत्र तदनाकारं तस्य भावोऽनाकारत्वं तस्य ज्ञानस्यानाकारत्वं तदनाकारत्वं तस्याविशेषात् । केषां सम्बन्धी अविद्यमान आकारस्तत्रेत्याह-सर्ववस्तूनां-घटपटादीनाम् । विवक्षितघटज्ञानं हि न घटाकारं, नापि पटाद्याकारम् । अतोऽनाकारत्वाविशेषात् कथं घटस्यैव तज्ज्ञानं, न तु पटादेरपीति ? ॥
જ ઘટજ્ઞાન'નો અર્થ ઘટવિષયકજ્ઞાન છે, ઘટમાં વિષયતારૂપ કર્યતા છે. એટલે જ તે ઘટ કર્મ બને અને તેને દ્વિતીયા લાગે... એટલે “કર્મ તરીકે અહીં વિષયભૂત પદાર્થ સમજવો...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org