SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ १११३ अनेकान्तजयपताका (પશ્ચમ विशिष्टज्ञानानुमानवद् व्यभिचारासम्भवात् । एवं च सर्वमसमञ्जसमिति परिभाव्यता - વ્યારા ... मसमञ्जसमिति परिभाव्यतामेतत्-अनन्तरोदितमिति । बाह्येत्यादि । बाह्यान्वयिचित्रवस्तु અનેકાંતરશ્મિ . આ બંને ચંદ્ર લોકપ્રસિદ્ધ છે. અહીં (કારણરૂપ) એકમનો ચન્દ્ર દેખીને, ભવિષ્યમાં (કાર્યરૂપ) પૂનમનો ચન્દ્ર થવાનો છે, એવું અનુમાન દરેકને સહજ થાય છે. શંકાઃ કારણ હોવા છતાં કાર્ય ન થાય તેવું બને. (જેમ મેઘ હોવા છતાં ક્યારેક વૃષ્ટિ ન પણ થાય) એટલે કારણથી કાર્યાનુમાનમાં વ્યભિચાર હોઈ શકે ને ? સમાધાન : ના, એવું નથી, કારણ કે જેમ વજાસનથી વિશિષ્ટ જ્ઞાનનાં અનુમાનમાં કોઈ વ્યભિચાર નથી, તેમ અહીં પણ કોઈ વ્યભિચાર નથી. (અભિપ્રાય એ કે, વજાસન પ્રકર્ષ-અવસ્થાને પ્રાપ્ત કરે, ત્યારે નિયમા દિવ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવો તમારો સિદ્ધાંત છે. તો અહીં, વજાસનથી દિવ્યજ્ઞાનનું અનુમાન કરવામાં જેમ કોઈ વ્યભિચાર નથી, તેમ એકમના ચન્દ્રથી પૂનમના ચન્દ્રનું અનુમાન કરવામાં પણ કોઈ વ્યભિચાર નથી.) એટલે કારણથી કાર્યનું અનુમાન યુક્તિસંગત જ છે. ફલિતાર્થઃ યોગ્યતાના આધારે અનુમાન માનો તો ચતુર્થ લિંગની આપત્તિ અને ધૂમપ્રતિભાસ દ્વારા તે યોગ્યતાનું અનુમાન અને પછી અગ્નિપ્રતિભાસાદિનું અનુમાન... તે બધું પ્રતીતિથી બાધિત માનવું પડે છે... અને એટલે જો યોગ્યતાનું અનુમાન નહીં માનો, તો તો (પૂર્વોક્ત રીતે) ધૂમથી અગ્નિનું અનુમાન જ અસંગત થશે... (અર્થાત્ જ્ઞાપકવ્યવસ્થા જ અસંગત થશે.). આમ, તમારા મતે બધું જ અસમંજસ થઈ જાય છે (આશય એ કે, બાહ્યાર્થનાં અસ્તિત્વને સિદ્ધ કરનાર બધું અમે પહેલા કહી જ દીધું અને તમારો જે જ્ઞાનતસંબધી અભ્યપગમ છે, તે તો વિવરમ્ . अनुमानसिद्धेः कारणात् । अनुमीयते हि प्रतिपच्चन्द्राद् भविष्यन् पौर्णिमाशशधर इति । न च वाच्यं व्यभिचारोऽत्र भविष्यति, यतो वज्रासनात्-प्रधानाद् योगिप्रतीतदासनविशेषात् सकाशाद् विशिष्टज्ञानानुमानवद्-दिव्यज्ञानानुमान इव व्यभिचारस्यासम्भवात् । अयमभिप्राय:-वज्रासने प्रकर्षप्राप्ते सति नियमाद् दिव्यज्ञानमुत्पद्यत इति भवतां कृतान्त: । ततो यथा वज्रासनादनुमीयमाने दिव्यज्ञाने न व्यभिचारसम्भव:, एवं प्रतिपच्चन्द्राद् पौर्णिमाशशधरानुमानेऽपि व्यभिचाराभाव एवेति ॥ 154. સર્વમસમગ્રસમિતિ | વીર્થસદ્ધાવસાધમિદં સર્વપ પ્રમુમ્, તો મત્વ સર્વमसमञ्जसं प्राप्तम्, अभ्युपगमस्य व्यवहारेण बाधितत्वात् ।। १. पूर्वमुद्रितेऽत्र पञ्चपङ्क्तयः पुनरुक्ताः सञ्जाताः । २. 'मीयते हि प्रतिपच्चन्द्राद्' इति ङ-पाठः। ३. पूर्वमुद्रिते "જ્ઞાનનુમાન' રૂતિ પ4િ:, 12 N-પ્રતાનુસારે | ૪. પૂર્વમુકિતે અનુમામાનેન વ્યfમ' રૂત્યણુદ્ધપાઠઃ, સત્ર N-Jતેન દ્ધિ: તા. ૬. “સર્વ સમ ' તિ -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy