________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
कार्यानुमानमपि न युक्तियुक्तमेव, प्रतिपच्चन्द्रेण पूर्णिमाचन्द्रानुमानसिद्धेः, वज्रासनाद् ... અનેકાંતરશ્મિ
(કોઈક હસ્તપ્રતમાં ‘પ્રાસમિથિત્વ ભવતિ અપરસમ્ભાવનાવેવ' આવો પાઠ છે. તેનો અર્થ આ પ્રમાણે કરવો -)
१११२
શબ્દાર્થ : જલાદિ વિશેનું અર્થીપણું તે પ્રાસંગિક છે. કારણ કે અગ્નિ દ્વારા, શીત-અપનોદ સિવાય તે ઓદનાદિનું સંપાદન પણ પ્રસંગોપાત્ થઈ જાય છે.
(ભાવાર્થ એ કે, અગ્નિના ઈચ્છુક વ્યક્તિનું જલાદિ વિશેનું અર્થીપણું પ્રાસંગિક સમજવું - મુખ્ય તો તેને અગ્નિ સાથે પ્રયોજન છે, પણ તે અગ્નિ દ્વારા ઠંડી તો દૂર થાય જ, તે ઉપરાંત ઓદનાદિનું સંપાદન પણ થાય છે.)
<$0–
આ પાઠમાં, જલાદિ વિશેનું અર્થીપણું પ્રાસંગિક કેમ છે ? એના સમાધાનમાં ‘અપરસમ્પાવનારેવ’ એ હેતુ મૂકેલ છે - એમ સમજવું.
હવે મૂળ વાત પર આવીએ -
તેથી અર્થિતાદિ જલ-ઓદનાદિ વિશે પણ સિદ્ધ જ છે. એટલે ધૂમપ્રતિભાસ દ્વારા, અગ્નિનિર્ભાસમાં રહેલી યોગ્યતાનું અનુમાન થાય અને એ યોગ્યતાના આધારે અગ્નિ જલ-ઓદનાદિ નિર્માસનું અનુમાન થાય (અને આ અનુમાન તો, કારણ દ્વારા કાર્યનાં અનુમાનરૂપ કહેવાય..) નિષ્કર્ષ : તેથી તમારે કારણ દ્વારા કાર્યનું અનુમાન માનવું જ રહ્યું.
* કારણથી કાર્યનું અનુમાન યુક્તિસંગત
(૨૬૩) વળી, કારણ દ્વારા કાર્યનું અનુમાન યુક્તિસંગત નથી - એવું નથી, અર્થાત્ યુક્તિસંગત જ છે. કારણ કે એકમના ચન્દ્રથી પૂનમના ચન્દ્રનું અનુમાન સિદ્ધ જ છે. એકમનો ચન્દ્ર જ, આગળ જઈને પૂનમનો ચન્દ્ર બને છે. એટલે એકમનો ચન્દ્ર કારણ અને ભવિષ્યમાં થના૨ પૂનમનો ચન્દ્ર કાર્ય.
* વિવરામ્ .
समासादिते सति सर्वमेतत् प्रसङ्गत एव सिध्यतीति भाव: ।। क्वचित् अपरसम्पादनादेवेति पाठो दृश्यते । तत्र प्रासङ्गिकमर्थित्वं भवतीति सामाध्येऽयं हेतुरुपन्यस्तः । अस्य चायमर्थः पावकार्थिनः प्रमातुः जलौदनादिविषयमर्थित्वं प्रासङ्गिकं भवति, पावकेन शीतापनोदव्यतिरिक्तस्यापरस्याप्योदनादेः सम्पादनात् 11
अत्रान्तरे वृत्तिकृता सूत्रखण्डमेकं न व्याख्यातम् । तच्च केषुचिदेव सूत्रपुस्तकेषु दृश्यते यथा 153. न च कारणात् कार्यानुमानमपि न युक्तियुक्तमेव, प्रतिपञ्चन्द्रेण पूर्णिमाचन्द्रानुमानसिद्धेः, वज्रासनाद् विशिष्टज्ञानानुमानवद् व्यभिचारासम्भवादिति । अथास्यार्थः किञ्चित् प्रतार्यते । परो हि आचार्येण कारणात् कार्यानुमाने प्रसञ्जिते तन्निराकरणं कृतवान् । तद्दूषणाय च सूरिराह-न च नैव कारणात् कार्यानुमानमपि न युक्तियुक्तमेव । कुत इत्याह-प्रतिपच्चन्द्रेण लोकप्रतीतेन पौर्णिमाचन्द्रस्य-लोकप्रतीतस्यैव
Jain Education International
૬. ‘પૌળિમા૦’ કૃતિ ૧-પાટ: I ૨. ‘મોધ્યોય હેતુ॰’ રૂતિ જી-પાટ: I રૂ. પૂર્વમુદ્રિત ‘સધ્યેયં' ત્યશુદ્ધપા:, अत्र N - प्रतानुसारेण । ૪. ‘પ્રતાયતે' કૃતિ -પાઇ: । ૬. પૂર્વમુદ્રિત ‘પૂર્ણિમા' કૃતિ પા:, અત્ર N-પ્રતાનુસારેળ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org