SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ११११ अनेकान्तजयपताका (પઝમ: पुंसामयत्नोपनता इति प्रवर्तन्त एव, सातबहुलत्वाल्लोकस्य । ( २६३) न च कारणात् तद्योग्यतावगमसम्भवस्तदा तेऽपि-अर्थितादयः तदर्थितया कारणेन पुंसामयत्नोपनता इति कृत्वा प्रवर्तन्त एव । कुत इत्याह-सातबहुलत्वात्-सुखबहुलत्वात् कारणात् लोकस्य । तथाहि-प्रासङ्गिकमर्थित्वं भवत्यपरसम्पादनादि च इति । एवं चेत्यादि । एवं च कृत्वा सर्व ........... અનેકાંતરશ્મિ ... જલાદિજનનયોગ્યતા જણાઈ નથી. એટલે જ તેઓને જલાદિ વગેરેની અર્થિતા થતી નથી. (બાકી જો યોગ્યતા જણાઈ જાય, તો તે લોકો તો જલાદિના અર્થી છે જ અને તેથી તો તેઓ તે વિશે પ્રવૃત્તિ પણ કરશે જ...) માત્ર અહીં યોગ્યતાનું અજ્ઞાન જ અપરાધરૂપ છે, જેથી અર્થિતા નથી. (ા પુન:..) જયારે વળી ઉપર કહ્યા પ્રમાણે જલાદિપ્રતિભાસજનનયોગ્યતાનું જ્ઞાન થઈ જશે, ત્યારે તો તે પુરુષોને જલાદિની ઈચ્છા પણ થશે. કારણ કે લોક તો સુખબહુલ છે. ભાવાર્થ: લોક તો સુખબહુલ છે. એટલે જે વસ્તુ તેમને અભિપ્રેત હોય, તેને મેળવવાની ઝંખના તેમને હોય જ... હવે પુરુષોને જ્યારે જણાશે કે આમાં તો જલાદિપ્રતિભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે, ત્યારે તો તે પુરુષને સહજ જ, તેનાથી ઉત્પન્ન થનાર જલાદિને મેળવવાની ઝંખના થશે અને તેથી તે પુરુષ તે વિશે પ્રવૃત્તિ પણ કરશે જ... (એટલે અર્થિતા વગેરે જલ-ઓદનાદિ વિશે પણ સિદ્ધ જ છે અને એટલે ધૂમથી તેમનું અનુમાન પણ સંગત જ છે...). (વ્યાખ્યામાં મૂકેલ “પ્રાસથë મવપરસક્યુનિ િવ - પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે છે ) અન્વય: થવં અપરમ્પનાદ્રિ પ્રાપ્ત મવતિ | ભાવાર્થ : પ્રમાતા, મુખ્યરૂપે તો અગ્નિનો જ અર્થી છે. હવે તે પ્રમાતાનું જે જલ-ઓદનાદિ વિશેનું અર્થીપણું છે, તે પ્રાસંગિક (અગ્નિના પ્રસંગે ગૌણરૂપે થનારું) સમજવું... અને વળી તે જ પ્રમાતાનું, જે જલ-ઓદનાદિનું સંપાદન કરવું, પાસે લાવવું, થાળ મૂકવી (અથવા થાળમાં ઓદનાદિ મૂકવા), થાળને ચૂલા પર ચઢાવવી... તે બધું કાર્ય પણ પ્રાસંગિક સમજવું.. વિવરમ્ .... 151. તતતિ . ગનૌવનાચતયા | 152. प्रासङ्गिकमर्थित्वं भवत्यपरसम्पादनादि चेति । अर्थित्वं प्रासङ्गिकं भवति, अपरसम्पादनादि च प्रासङ्गिकं भवतीत्यर्थः । तत्र पावकार्थिन: प्रमातुः जलौदनादिविषयमर्थित्वं प्रासङ्गिकं तथा तस्यैवापरस्य जलौदनादेर्यत् सम्पादनादिनिकटीकरणस्थालीनिक्षेपचुल्लीमस्तकारोपणादि तदपि प्रासङ्गिकम् । पावके ૨. સાપન્નીનતા' ત -પતિ: ૨, પૂર્વમુદ્રિત ‘નથતયા' ત્યશુદ્ધ: પાટ: I રૂ. ‘પwથત' રૂતિ - પા: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy