________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१११० बाह्याभावे स्वसंवेद्यक्षणिकज्ञानमात्रपक्षे तेषां दुर्घटत्वात् । (२६२) किं वा न तेऽपि ? अज्ञानमत्रापराध्यति । यदा पुनरुक्तवत् तद्योग्यतावगमसम्भवः तदा तेऽपि तदर्थितया
...ચાણ્યા
.... वस्तुस्थितिस्तावदेवं यथोक्ता, अर्थितादयस्त्वितरत्रापि-अग्निप्रतिभासादौ चिन्त्याः। कथमित्याह-बाह्याभावे सति स्वसंवेद्यक्षणिकज्ञानमात्रपक्षे तेषाम्-अर्थितादीनां दुर्घटत्वात् । कि वा न तेऽपि-अर्थितादयः ? अज्ञानमत्रापराध्यति योग्यतायाः । यदा पुनरुक्तवत्
જ અનેકાંતરશ્મિ ધૂમપ્રતિભાસથી જલ-ઓદનાદિ નિર્માસનું અનુમાન થવાનો પ્રસંગ નહીં આવે.
સ્યાદ્વાદીઃ અમે જે ઉપર વાત કહી, તે વસ્તુસ્થિતિને લઈને કહી છે. (વસ્તુસ્થિતિ એ જ કે, ધૂમપ્રતિભાસ દ્વારા, જેમ યોગ્યતાના આધારે અગ્નિનિર્માસનું અનુમાન થાય છે, તેમ યોગ્યતાના આધારે જલાદિનિર્માસનું અનુમાન પણ થાય જ..)
હવે જો તમે અર્થિતાદિની વાત કરતા હો, તો તે તો અગ્નિપ્રતિભાસાદિ વિશે પણ વિચારણીય બને છે. અર્થાત્ અગ્નિપ્રતિભાસને મેળવવાની અભિલાષાદિ પણ વિચારણીય જ બને છે.)
તેનું કારણ એ કે, તમારા મતે બાહ્યર્થ નથી અને માત્ર સ્વસ્વરૂપથી સંવેદ્ય એવું જ્ઞાન જ સત્ છે. એટલે તમારા મતે તો ખરેખર અર્થિતાદિ પણ ઘટતા નથી.
(આશયઃ વાસ્તવિક કોઈ બહાર આગ હોય, તો શીતાપનોદનો ઈચ્છુક વ્યક્તિ, તે આગનું અનુમાન કરી આગ પાસે જઈ પોતાની ઠંડી દૂર કરે... પણ તમારા મતે તો બહાર કોઈ વાસ્તવિક છે જ નહીં. માત્ર અંદર આગપ્રતિભાસ છે અને ઠંડી દૂર કરવા તે આગપ્રતિભાસને કોઈ ઇચ્છતું નથી કારણ કે અગ્નિના પ્રતિભાસમાત્રથી શીતાપનોદરૂપ અર્થક્રિયા કદી થતી નથી. આમ, અર્થિતા તો અગ્નિપ્રતિભાસ વિશે પણ નથી, છતાં જેમ તમે તેનું અનુમાન માનો છો, તેમ જલાદિનિર્માસનું અનુમાન પણ માનવું જ રહ્યું...)
(૨૬૨) અને પહેલી વાત તો એ કે, જલ-ઓદનાદિ વિશેની અર્થિતા વગેરે નથી – એવું તમે શી રીતે કહો છો ? તે વિશે પણ અર્થિતાદિ છે જ... કારણ કે જૈનમતે કેટલાક પ્રમાતાને ( આગ બુઝાવવા ઈચ્છુક, ભાત બનાવવા ઇચ્છુક... એવા પ્રમાતાઓને) જલ-ઓદનાદિ વિશે પણ અર્થિતાદિ શક્ય છે જ...
(મશાનમત્રાપરાધ્યતિ) પણ તે પ્રમાતાઓને, અધિકૃતપ્રતિભાસમાં (=અનગ્નિનિર્માસમાં) રહેલી ....................... ........................... વિવરમ્ ......................................... .
149. હિંદવા જે તે સ્થિતીય તિ / ગનીનવિષા પ થતાકા: વિંદ વા ન મર્યાન્તિ ? भवन्त्येव जैनमते कस्यचित् प्रमातुरित्यर्थ: ।। यत: 150. अज्ञानमत्रापराध्यति योग्यताया इति । अज्ञातायां हि आद्यविज्ञानक्षणस्य योग्यतायामर्थितादयो जलादिगोचरा न भवन्ति ।।।
૨. પૂર્વમુદ્રિતે વિજ્ઞાનનક્ષણી' ત્યાદ્ધપતિ:. ૨. “Hથતાલામથતાદ્રયો' ત g-S:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org