SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ .................. ११०९ अनेकान्तजयपताका (પગ્નમ: दय इत्यप्रसङ्ग इति चेत्, वस्तुस्थितिस्तावदेवम्, अर्थितादयस्त्वितरत्रापि चिन्त्याः, - વ્યારહ્યા છે जलौदनादिरूपप्रतिभासविरोधात् तथा सन्तानोच्छेदापत्ते: अपराभावेन अभ्युपगमे च सन्तानोच्छेदस्य प्रतीतिबाधा । तदूर्ध्वमपि जलौदनादिरूपप्रतिभासप्रतीतेः । न तत्रेत्यादि । न तत्रजलौदनादिरूपे प्रतिभासान्तरे अर्थितादय इति कृत्वा अप्रसङ्गः । इति चेत्, एतदाशङ्कयाह - અનેકાંતરશ્મિ .... અને એ રીતે જલ-ઓદનાદિ પ્રતિભાસનો અભાવ થવાથી તો, સંતાનનો જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થઈ જશે ! (અભિપ્રાય છે કે, જો ધૂમપ્રતિભાસના કારણરૂપ અનગ્નિનિર્માસમાં, પરંપરાએ પણ જલ-ઓદનાદિ નિર્માસને ઉત્પન્ન કરવાની યોગ્યતા નહીં હોય, તો પોતાની જ્ઞાનપરંપરામાં આગળ જલાદિ નિર્ભોસો નહીં થાય અને એટલે તો પોતાની જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થઈ જશે, કારણ કે જ્ઞાનપરંપરામાં થનારા પ્રતિભાસો તો મૂલતઃ ઉચ્છિન્ન થઈ ગયા અને નવા તો કોઈ નિર્માસો હવે થશે નહીં.) બૌદ્ધ : (અમ્યુપામે વ) અનગ્નિનિર્માસની જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ થાય (અર્થાત્ ભવિષ્યમાં જલ-ઓદનાદિ નિર્માસો ન થાય) એ તો અમને ઇષ્ટ જ છે, અર્થાત્ એવું તો અમે માનીએ જ છીએ... સ્યાદ્વાદી: પણ તેવું માનવામાં તો પ્રતીતિનો બાધ છે, કારણ કે આગળ-આગળ જલ-ઓદનાદિ પ્રતિભાસની પ્રતીતિ સ્પષ્ટપણે થાય છે. (આશય એ કે, આગ લાગી ગઈ હોય, તો કોઈક પ્રમાતાને, તેને બુઝાવવા પાણી લાવવાનો વિચાર આવે છે... કોઈક પ્રમાતાને ચૂલા પર આગ દેખી, ભાત બનાવવાનો વિચાર આવે છે... આમ, અગ્નિનિર્માસ પછી પરંપરાએ જલ-ઓદનાદિ નિર્માસો પણ પ્રતીતિસિદ્ધ જ છે) હવે જો તમે અધિકૃત અનગ્નિનિર્માસમાં તેની યોગ્યતા ન માનો અને જલાદિ નિર્માસરૂપ જ્ઞાનપરંપરાનો ઉચ્છેદ માનો, તો તેમાં પ્રતીતિબાધ સ્પષ્ટ છે. (૨૬૧) બૌદ્ધ: જે વિશે અર્થિતાદિ હોય તેનું જ અનુમાન કરાય છે (અર્થાત્ જે વસ્તુને મેળવવાની અભિલાષા હોય, તેનું જ અનુમાન કરાય છે. તેમ અનુમાન કરવાના બીજા પણ પ્રયોજનો સમજવા.) હવે જલ-ઓદનાદિ નિર્માસો વિશે તો કોઈને અર્થિતાદિ નથી, એટલે (પ્રક) • વિવરમ્ 148. પરમાવેનેતિ | સંપરચ-ઝનીના પ્રતિમાસસ્યમવેર / મયમપ્રાય:- ધૂમપ્રતિभासकारणस्यानग्निनिर्भासस्य परंपरया जलौदनादिप्रतिभासजननयोग्यता न स्यात्, तदा संतानोच्छेद: स्यात्, प्रतिभासानां निर्मूलोच्छिन्नत्वात् ।। ૨. પૂર્વમુકિતે “ન' તિ ન વિદ્યતે, મત્ર D-પ્રતાનુસારે વિચા: મત્ર તું N-પ્રૉન પૂર્તિઃ તા | ૨. પૂર્વમુદ્રિતે ડૂત બાર કે પટ્ટી વિનુણે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy