________________
अधिकार: )
व्याख्या- विवरण - विवेचनसमन्विता
११०८
-or>
(२५९) तथा कार्यानुमानसिद्धौ च तदनन्तरप्रतिभासस्यापि जलौदनादिरूपस्य तत एवानुमानप्रसङ्गः, प्रस्तुतधूमप्रतिभासहेतोस्तद्योग्यताया अपि भावात्, ( २६० ) अभावे तद्भावविरोधात् सन्तानोच्छेदापत्तेः, तदभ्युपगमे च प्रतीतिबाधा । (२६१ ) न तत्रार्थिता
જીવ્યાછા..
सत्यां तदनन्तरप्रतिभासस्यापि अग्निप्रतिभासानंन्तरप्रतिभासस्यापि जलौदनादिरूपस्य चित्रस्य तत एव, धूमप्रतिभासादिति प्रक्रमः । किमित्याह-अनुमानप्रसङ्गः । कथमित्याहप्रस्तुतधूमप्रतिभासहेतोः प्रतिभासान्तरस्य तद्योग्यताया अपि - जलौदनादिरूपप्रतिभासयोग्यताया अपि भावात् । तदभावेऽग्निप्रतिभासानन्तरं कथं क्वचिज्जलौदनादिप्रतिभास इति भावनीयम् । अत एवाह- अभावे तद्भावविरोधात् अभावेऽधिकृतयोग्यताया तद्भावविरोधात्* અનેકાંતરશ્મિ છું.
* ધૂમપ્રતિભાસથી જલાદિનિર્ભાસનાં અનુમાનનું આપાદન
(૨૫૯) એ રીતે જો કારણથી કાર્યનું અનુમાન સિદ્ધ થઈ જાય, તો અગ્નિપ્રતિભાસ પછી જે જુદા જુદા જલ-ઓદન (=ભાત) આદિ નિર્ભાસો થાય છે, તે બધા નિર્વ્યાસનું પણ, ધૂમપ્રતિભાસથી જ અનુમાન થવાનો પ્રસંગ આવશે !
(અર્થાત્ ધૂમપ્રતિભાસથી માત્ર અગ્નિનિર્ભાસ નહીં, પણ જલ-ઓદનાદિ નિર્માસો પણ જણાવા
લાગશે.)
તેનું કારણ એ કે, ધૂમપ્રતિભાસનું કારણ જે અધિકૃતપ્રતિભાસ (=અનગ્નિનિર્ભાસ); તેમાં પરંપરાએ જલ-ઓદનાદિરૂપ પ્રતિભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા પણ રહેલી જ છે (એટલે ધૂમપ્રતિભાસથી જ્યારે અનગ્નિનિર્ભાસ જણાય, ત્યારે તેમાં રહેલી જલાદિનિર્ભાસજનનયોગ્યતા પણ જણાય અને તે યોગ્યતાના આધારે તેના સંબંધિભૂત જલાદિનિર્ભાસ પણ જણાય જ... ફલતઃ ધૂમનિર્ભાસથી જલાદિનિર્ભાસનું અનુમાન થાય જ.)
અને તે અનગ્નિનિર્ભાસમાં, જલાદિનિર્ભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા માનવી જ રહી... જો યોગ્યતા ન હોય, તો તેના દ્વારા અગ્નિનિર્ભાસ પછી પરંપરાએ ક્યાંક જે જલ-ઓદનાદિ નિર્ભાસો થાય છે, તે શી રીતે થઈ શકશે... (તેના દ્વારા પરંપરાએ પણ તેઓની ઉત્પત્તિ ત્યારે જ થાય કે જ્યારે તેમાં તેઓને ઉત્પન્ન કરવાની યોગ્યતા હોય...)
(૨૬૦) આ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે -
(અમાવે તદ્ભાવવરોધાત્) જો અનગ્નિનિર્ભાસમાં જલાદિનિર્ભાસજનનયોગ્યતા ન હોય, તો પરંપરાએ પણ જલ-ઓદનાદિ નિર્માસ થઈ શકશે નહીં.
૬. પૂર્વમુદ્રિતે ‘માસાન્તર' ત્યશુદ્ધ: પાઇ: । ૨. ‘માસાદ્રિતિ પ્રતિ પ્રમ:' કૃતિ ૩-પાન: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org