SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ११०७ अनेकान्तजयपताका (પગ્નમ: तावत्क्षणव्यवहिताग्निप्रतिभासावधित्वात् तस्या इति ।( २५८) एवं चार्थक्रियार्थिनोऽपि प्रवृत्तिरविरुद्धा, प्रतिबन्धकाभावे दाहपाकादिनिर्भासहेतुरग्निप्रतिभासो भविष्यत्येक्रेत्येवमभिप्रायस्य प्रवृत्तेरिति' अपि वचनमात्रमेव, उक्तवत् कार्यानुमानव्यतिरेकेण तदप्रवृत्तेः । ... ચા .... तावत्क्षणव्यवहिताग्निप्रतिभासावधित्वात् तस्याः-योग्यताया इति । एवं चार्थक्रियार्थिनोऽपि-प्रमातुः प्रवृत्तिरविरुद्धा । कथमित्याह-प्रतिबन्धकाभावे सति दाहपाकादिनिर्भासहेतुरग्निप्रतिभासो भविष्यत्यत्रेत्येवमभिप्रायस्य-प्रमातुः प्रवृत्तेरित्यपि पूर्वपक्षोदितं वचनमात्रमेव, निरर्थकमित्यर्थः । कुत इत्याह-उक्तवत्-यथोक्तं तथा कार्यानुमानव्यतिरेकेण तदप्रवृत्तेः-अर्थक्रियार्थ्यप्रवृत्तेः । अभ्युच्चयमाह तथेत्यादिना । तथा कार्यानुमानसिद्धौ च - અનેકાંતરશ્મિ છે આવશે કે, કારણથી કાર્યનું અનુમાન બલાતુ માનવું પડશે. કારણ કે તે યોગ્યતા, ક્ષણને આંતરે થનારા અગ્નિપ્રતિભાસનું કારણ છે. (અહીં આશય એ લાગે છે કે, યોગ્યતા જણાય, ત્યારે તેનો સંબંધી અગ્નિપ્રતિભાસ પણ જણાય જ. એટલે યોગ્યતાના આધારે અગ્નિપ્રતિભાસનો બોધ થયો કહેવાય. હવે એ યોગ્યતા તો અધિકૃતપ્રતિભાસના (=અગ્નિનિર્ભસજનનસમર્થ અનગ્નિનિર્માસના) ધર્મરૂપ જ છે અને તે ધર્મ અધિકૃતપ્રતિભાસથી કથંચિત્ અભિન્ન જ છે. એટલે તો એવું જ ફલિત થાય છે, કારણરૂપ અધિકૃતપ્રતિભાસના આધારે જ કાર્યરૂપ અગ્નિપ્રતિભાસનો બોધ થયો... અને આ રીતે તો કારણલિંગ, અનુમિતિ માનવાની આપત્તિ આવશે જ... જે તમે કલ્પેલ નિયત લિંગસંખ્યાની બાધક બનશે...) - અર્થક્રિયાર્થીની પ્રવૃત્તિમાં પણ કારણલિંગક અનુમાન (૨૫૮) પૂર્વપક્ષમાં બીજું તમે જે કહ્યું હતું કે - “અને આ રીતે તો, અથક્રિયાના અર્થી પ્રમાતાની પણ, અવિરુદ્ધપણે પ્રવૃત્તિ થઈ શકશે. કારણ એ કે, પ્રતિબંધક ન હોય તો અગ્નિપ્રતિભાસ અહીં દાહ-પાકાદિ નિર્માસનું કારણ બનશે જ અને એવું વિચારી, દાહ-પાકાદિનો અર્થી પ્રમાતા, અચૂક તે વિશે પ્રવૃત્તિ કરશે...” - તે બધું પણ માત્ર બોલવા પૂરતું છે, અર્થાત્ નિરર્થક છે. કારણ કે ઉપર કહ્યા મુજબ, કારણ દ્વારા કાર્યનાં અનુમાન વિના, અર્થક્રિયાના અર્થી પુરુષની પ્રવૃત્તિ જ ન થાય. (ભાવાર્થ એ કે, અગ્નિનિર્માસ, દાહ-પાકાદિ નિર્માણનું કારણ છે, એટલે ભવિષ્યમાં અહીં અવશ્ય દાહ-પાકાદિ નિર્માસ થશે, એવું પ્રમાતા વિચારે છે... હવે અહીં કારણરૂપ અગ્નિનિર્માસના આધારે જ કાર્યરૂપ દાહ-પાકાદિ નિર્માસનું અનુમાન થયું, એટલે આ અનુમાન તો, કારણથી જ કાર્યનું અનુમાન થયું કહેવાય, નહીંતર તો પ્રમાતાની પૂર્વોક્ત વિચાર દ્વારા પ્રવૃત્તિ જ નહીં થાય...) १. द्रष्टव्यं १०९३तमं पृष्ठम् । २. 'प्रवृत्तिरित्यपि' इति ङ-पाठः । ३. १०९३तमे पृष्ठे प्रोक्तम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy