SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ થવાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १११४ -> मेतत् । ( २६४) बाह्यान्वयिचित्रवस्तुभावे चायमदोषः, लिङ्गप्रतिपत्तिकाले लिङ्गिन एव सत्त्वात्, ( २६५) लिङ्गस्यापि वैशिष्ट्योपपत्तेः, अग्निजन्यस्वभावत्वस्यापि धूमे भावात्, तदाभासे चाभावात्, अन्यथा तत्तदनुपपत्तेः शक्रमूर्धदेरप्यग्नित्वप्रसङ्गादिति ............. भावे सति लिङ्गिन एव सत्त्वात् अन्वयित्वेन । तथा लिङ्गस्यापि-धूमादेः वैशिष्ट्योपपत्तेः । कथमित्याह-अग्निजन्यस्वभावत्वस्यापि धूमे भावात् चित्रवस्तुभावेन, तदाभासे च-धूमाभासे च शक्रमूर्द्धादिप्रभवेऽभावात् अग्निजन्यस्वभावत्वस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमे तत्तदनुपपत्तेः, तस्य-तदाभासस्य तदनुपपत्तेः-तदाभासत्वानुपपत्तेः अग्नि અનેકાંતરશ્મિ વ્યવહારથી બાધિત થઈ જાય છે. એટલે તમારા મતે કોઈ જ વ્યવસ્થા વાસ્તવિક ઘટે નહીં...) તેથી હે બૌદ્ધ ! અમે જે કહ્યું, તે બધું તમે એકદમ શાંતિથી વિચારો... (ખાલી કુતર્કના ફટાટોપ કરવા માત્રથી વ્યવસ્થા સંગત ન થઈ જાય...) - બાલાર્થમતે દોષોની નિરવકાશતા - (૨૬૪) અન્વયી (=ઉત્તરોત્તર પર્યાયોમાં અનુગત) અને ચિત્ર (=અનેકસ્વભાવી) એવી બાહ્ય વસ્તુનું અસ્તિત્વ માનવામાં, પૂર્વોક્ત એકે દોષોનો અવકાશ નથી. તે આ રીતે - તમારા મતે વહ્નિ-ધૂમ (સાથે ન હોવાથી) તે બેનું સાથે વ્યાપ્તિ ગ્રહણ થતું ન હતું, પણ અમારા મતે તે થઈ શકશે. તેનું કારણ એ કે, અમારા મતે કારણનો સર્વથા નાશ નથી થતો, પણ ઉત્તરોત્તર પર્યાયમાં અન્વયી (=અનુગત) રૂપે, પછી પણ કારણનું અસ્તિત્વ રહે છે. એટલે જે વખતે ધૂમરૂપ લિંગનું ગ્રહણ થાય, તે વખતે વહ્નિરૂપ લિંગીનું સત્ત્વ પણ છે જ... તેથી અમારા મતે, વદ્વિ-ધૂમનું સાથે વ્યાપ્તિગ્રહણ પણ સંગત જ છે. (વળી તમારા મતે, અગ્નિજન્ય ધૂમ અને વલ્મીકજન્ય ધૂમાભાસ - તે બેમાં પણ ભેદ પડતો ન હતો, પણ અમારા મતે તો તે બેનો ભેદ પણ વાસ્તવિક રીતે ઘટે છે. તે આ પ્રમાણે –). - ધૂમ-ધુમાભાસની વ્યવસ્થા પણ તર્કસંગત છે (૨૬૫) અમારા મતે, વહ્નિનાં લિંગરૂપ ધૂમની પણ વિશિષ્ટતા સંગત જ છે, કારણ કે અમે વસ્તુને ચિત્ર-અનેકસ્વભાવી માનીએ છીએ, એટલે ધૂમમાં ધૂમસ્વભાવની જેમ અગ્નિજન્યત્વસ્વભાવ પણ રહેલો જ છે. હવે આ અગ્નિજન્યત્વસ્વભાવ, વલ્મીકજન્ય ધૂમાભાસમાં નથી (એટલે અગ્નિજન્ય ધૂમ અને વલ્મીકજન્ય ધૂમ બંનેનો તફાવત અને ધૂમ-ધૂમાભાસનો ભેદ, અમારા મતે નિબંધ ઘટે છે...) પ્રશ્ન : (અન્યથા=) વાલ્મીકજન્ય ધૂમમાં પણ અગ્નિજન્યત્વ સ્વભાવ માની લઈએ તો? ઉત્તરઃ તો તો તે (ધૂમાભાસરૂપ) ધૂમની ધૂમાભાસરૂપતા જ સંગત થશે નહીં. કારણ કે વદ્વિજન્ય ધૂમની જેમ, તેમાં પણ અગ્નિજન્યત્વસ્વભાવ રહેલો જ છે. (અને એટલે તો તે પણ વાસ્તવિક ધૂમ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy