________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
११३०
-00 सङ्क्लेशमात्रत्वात् । तद्धि स्वस्वभावेनाजनयज्जनकधर्मतामतिपतति जनयच्च तेन भिन्नजातीयम् । न हि शुद्धबोधमात्रादशुद्धबोधजन्म, तत्तत्स्वभावनियमात्, (२७९) न
................. व्याख्या *..... क्लिष्टाद् बोधमात्रात् अक्लिष्टस्यानुदयात् तस्यैव । अक्लिष्टश्चासौ-बोधः शुद्धिरुच्यते । स
चैवम्भूतोऽयुक्तः ततः-क्लिष्टाद् बोधमात्रात् । कुत इत्याह-सङ्क्लेशमात्रत्वात् तस्य । तद्धिक्लिष्टं बोधमात्रं स्वस्वभावेन-आत्मीयेन रूपेण क्लिष्टतालक्षणेन अजनयत् । किमित्याहजनकधर्मतामतिपतति, जनयच्च तेन-स्वस्वभावेन (भिन्नजातीयं-) विजातीयं कार्यं जनकधर्मतामतिपतति । एतदेव निदर्शनान्तरेणाह-न हि शुद्धबोधमात्रात् सकाशाद् अशुद्ध
......... मनेतिरश्मि ...... (तस्यैव) मलिष्टमार्नु ॥२५॥ विवक्षित सिष्टम, ते ४ २00 ४ ने मलिष्ट३५. १६५ ન પામે. (અભિપ્રાય એ કે, વિવક્ષિત ક્લિષ્ટક્ષણ, જેમ પોતાના કારણભૂત ક્લિષ્ટક્ષણથી ક્લિષ્ટરૂપે જ ઉત્પન્ન થઈ, તેમ વિવક્ષિત ક્લિષ્ટક્ષણથી પણ ક્લિષ્ટરૂપ જ કાર્યનો ઉત્પાદ થાય, અક્લિષ્ટરૂપ आर्यनी नही...) - હવે શુદ્ધિ તો અક્લિષ્ટબોધને કહેવાય છે. તો આવો શુદ્ધિરૂપ અક્લિષ્ટબોધ, ક્લિષ્ટ બોધમાત્રથી ઉત્પન્ન થવો બિલકુલ યુક્ત નથી, તેનું કારણ એ જ કે, તે ક્લિષ્ટબોધ તો માત્ર સંક્લેશરૂપ છે. (અને તો તેનાથી અસંક્લિષ્ટ બોધ ન જ થાય) તે આ પ્રમાણે -
(૨) તે ક્લિષ્ટબોધ, પોતાના કાર્યની ઉત્પત્તિ, જો પોતાના ક્લિષ્ટતારૂપ સ્વભાવના આધાન દ્વારા ન કરે, તો તો તેના કારણધર્મનું ઉલ્લંઘન થઈ જાય, અર્થાત્ તે કારણ જ ન બને.
(ભાવાર્થ ક્લિષ્ટ ક્ષણ જો અક્લિષ્ટ ક્ષણ ઉત્પન્ન કરે તો પોતાના સ્વભાવથી ક્લિષ્ટ ક્ષણ ઉત્પન્ન ન કરવાથી પોતાનામાં રહેલ ક્લિષ્ટક્ષણની કારણતાને ઓળંગે, કેમ કે કારણતા છે છતાં ઉત્પન્ન નથી ४२ती..) ____ (१) ते वितीयआर्यन (सिट क्षने) उत्पन्न ४३, तो ५५ १२४ाताने मोजो. (31२४ता न होवा छत उत्पन्न २ छ...) આ જ વાતને ( ક્લિષ્ટથી અક્લિષ્ટ બોધ ન થાય એ વાતને) બીજા ઉદાહરણથી સમજાવે છે -
... ...विवरणम् ..... 161. तस्यैवेति । अक्लिष्टक्षणहेतोर्विवक्षितानन्तरक्लिष्टक्षणस्यैव । अयमभिप्राय:-यथाऽयमक्लिष्टक्षणहेतुतया परिकल्पित: क्लिष्टो ज्ञानक्षण: स्वकारणात् क्लिष्टक्षणात् क्लिष्ट एवाजनि एवमस्मादपि क्लिष्टात् क्लिष्टस्यैवोत्पादो युक्तः, नाक्लिष्टस्येति ।।
............
१. 'सङ्काशाद्' इति क-पाठः। २. पूर्वमुद्रितेऽत्र 'परिकन्किष्टक्षणहेतुतया परिकल्पितः' इति अधिकपाठोऽशुद्धः । ३. पूर्वमुद्रितेऽत्र 'क्लिष्ट एवाजनि' इति पाठो नास्ति, अत्र N-प्रतानुसारेण विन्यासः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org