________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
नीलात् शुक्लोदयवददोषः, तन्मात्रान्नीलान्तरवत् तदसिद्धेः, शक्यन्तरो -पादानं
तदिष्यते,
११३१
–
"कस्यचित् किञ्चिदेवान्तर्वासनायाः प्रबोधकम् । ततो धियां विनियमो न बाह्यार्थव्यपेक्षया ॥ "
જે બાળા 8
=
बोधजन्म । कुत इत्याह-तत्तत्स्वभावनियमात् तस्य - शुद्धबोधमात्रस्य शुद्धबोधमात्रजननस्वभावनियमादिति । न नीलाद् बोधमात्राच्छुक्लोदयवददोषः, किन्तु दोष एव । कुत इत्याह-तन्मात्रात्-नीलमात्रात्, नीलान्तरवदिति निदर्शनं सजातीयमेव । तदसिद्धेः शुक्लोदयासिद्धेः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह - शक्त्यन्तरोपादानं, शुक्लशक्त्युपादान - મિત્યર્થ, યસ્માત્ તત્-જીવામિષ્યતે મદ્ધિઃ । ત રૂત્સાહ-ચિત્-વોધમાત્રસ્ય વિગ્નિदेव-शक्तिरूपं अन्तर्वासनायाः प्रबोधकं भवति, ततो धियां विनियमो नीलशुक्लादितया, .... અનેકાંતરશ્મિ
શુદ્ધ બોધમાત્રથી, કદી અશુદ્ધ બોધનો જન્મ થતો નથી. તેનું કારણ એ જ કે, શુદ્ધબોધ, તે માત્ર શુદ્ધબોધને જ ઉત્પન્ન કરવાના સ્વભાવરૂપે નિયત છે (એટલે તેનાથી કદી અશુદ્ધબોધ ન જ થાય.) (તેમ અશુદ્ધબોધ પણ માત્ર અશુદ્ધબોધને જ ઉત્પન્ન કરવાના સ્વભાવરૂપે નિયત છે અને તો તેનાથી પણ શુદ્ધ-અક્લિષ્ટ બોધ ન જ થાય...)
(૨૭૯) બૌદ્ધ : ક્યારેક નીલાનુભવ પછી શુક્લાનુભવ થાય છે. તો અહીં શુક્લાનુભવના કારણ તરીકે નીલાનુભવ જ મનાય છે. તે સિવાય બીજું કોઈ નહીં... તો અહીં નીલબોધથી શુક્લબોધની ઉત્પત્તિ થવામાં (=વિજાતીયબોધની ઉત્પત્તિ થવામાં) જેમ કોઈ દોષ નથી, તેમ ક્લિષ્ટબોધથી અક્લિષ્ટબોધની ઉત્પત્તિ થવામાં પણ કોઈ દોષ નથી.
=
સ્યાદ્વાદી ઃ તમારી વાત બરાબર નથી. કારણ કે જે રીતે નીલબોધમાત્રથી સજાતીય નીલબોધની ઉત્પત્તિ થાય છે, તે જ રીતે વિજાતીય શુક્લબોધની ઉત્પત્તિ સિદ્ધ થઈ શકે નહીં... (પણ સાથે બીજું સહકારી કારણ પણ જોઈએ.) શુક્લબોધને ઉત્પન્ન કરનાર તેવી શક્તિ હોવી જરૂરી છે (કે જેમાંથી શુક્લબોધ થાય. એવું તો તમે પણ માનો છો જ.) કહ્યું છે કે -
“કોઈક જ્ઞાનની કોઈક શક્તિ જ, અંદર રહેલી વાસનાને જાગૃત કરનાર છે અને એટલે જ બુદ્ધિઓનું નીલ-શુક્લાદિરૂપ નિયમન છે (બાકી તે નિયમન) કોઈ બાહ્યાર્થની અપેક્ષાએ નથી...” (પ્રમાણવાર્તિક ૨/૩૩૬)
ભાવાર્થ : નીલજ્ઞાન-શુક્લજ્ઞાન એમ જુદા જુદા આધારે જ્ઞાનનું નિયમન હોવાનું કારણ શું ? * ‘एवं तर्हि ज्ञानस्य गजाद्याकारस्यालोकादिनिमित्तान्तरसद्भावेऽपि देशकालादिप्रतिनियमदर्शनाद् अर्थो व्यवस्यति
૧. અનુષ્ટુપ્ । ૨. ‘મિત્યર્થ: યસ્માત્ તત્ જીમિત્યર્થ: યસ્માત્' રૂતિ -પાટ: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org