SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११३२ -> इत्यादिवचनात् ।( २८०) न चात्रोपादाननिमित्तभावो ज्यायान्, कस्यचित् क्वचित् सहकारित्वायोगादिति विर्लोठितं प्रपञ्चेन ॥ (२८१) अनन्तरविज्ञानशक्तिपक्षे तु न नीलाच्छुक्लजन्म, तथाऽनुभवभावेऽपि .................. વ્યારા .. न बाह्यार्थव्यपेक्षया इत्यादिवचनात् कारणात् । न चात्रोपादाननिमित्तभावो ज्यायान् । कुत इत्याह-भवत्पक्षे कस्यचित् क्वचित् सहकारित्वायोगादिति एतन्निर्लोठितं प्रपञ्चेन અધતાત્ अनन्तरेत्यादि । अनन्तरविज्ञानशक्तिपक्षे पुनस्तस्यैवैषा शक्तिरित्यस्मिन् न नीलाद् અનેકાંતરશ્મિ તેનું કારણ એ જ કે, કોઈકને નીલજનનશક્તિ જ, અંતર્ગત નિલાકારવાસનાને ઉત્પન્ન કરે છે... કોઈકને શુક્લજનનશક્તિ જ, અંતર્ગત શુક્લાકાર વાસનાને ઉત્પન્ન કરે છે... આવું હોવાથી જ નીલશુક્લાદિ બુદ્ધિ-આકારોનું નિયમન છે, બાકી બાહ્યર્થને લઈને તેમનું નિયમન છે – એવું નથી. ફલિતાર્થ એ કે, શુક્લાકાર વાસનાને જાગૃત કરવાનું સામર્થ્ય, અન્ય શક્તિમાં છે, માત્ર નીલબોધમાં નહીં (એટલે નીલબોધ દ્વારા શુક્લબોધની ઉત્પત્તિ થવી બિલકુલ સંગત નથી.) (૨૮૦) બૌદ્ધ : અહીં અમે ઉપાદાન-નિમિત્તભાવ માની લઈશું. (અર્થાત્ શુક્લબોધનું ઉપાદાનકારણ નીલબોધ અને અન્યશક્તિ એ નિમિત્તકારણ.) સ્યાદ્વાદી : પણ તમારા મતે ઉપાદાન-નિમિત્તભાવ પણ જરાય સંગત નથી. કારણ કે તમારા મતે કોઈ કોઈનું સહકારી બની શકતું નથી, એવું અમે ત્રીજા અધિકારમાં વિસ્તારથી બતાવી ગયા... (હવે સહકારી ન બને, તો ઉપાદાન-નિમિત્ત બંને ભેગા મળીને કાર્યને શી રીતે ઉત્પન્ન કરે ?) એટલે તમારી આ વાત પણ તર્કસંગત નથી. (સાર એ કે, માત્ર નીલજ્ઞાનથી શુક્લજ્ઞાનની ઉત્પત્તિ થવી બિલકુલ સંગત નથી. એટલે તેનું ઉદાહરણ લઈને ક્લિષ્ટબોધથી અલિષ્ટબોધની ઉત્પત્તિ માની શકાય નહીં.) (૨૮૧) બૌદ્ધઃ નીલજ્ઞાનમાં જ એવી શક્તિ છે કે જેથી તે પોતાના પછી તરત જ શુક્લજ્ઞાનને ઉત્પન્ન કરી દે છે... તો પછી નલજ્ઞાનથી શુક્લજ્ઞાન થવામાં વાંધો શું?) 162. अनन्तरविज्ञानशक्तिपक्षे इति । नीलज्ञानस्यैवेदृशी शक्तिर्येन तदनन्तरं शुक्लज्ञानमुत्पद्यते ડુત્યસ્મન્ | इत्याह-कस्यचिज्ज्ञानस्य गजाद्याकारस्य किञ्चिदेवज्ञानमन्तर्वासनायाः समनन्तरप्रत्ययान्तरवतिन्या नियतज्ञानाजननयोग्यतालक्षणायाः, प्रबोधकं कार्योत्पादनाभिमुख्यकारकम् । ततः प्रबोधकवशात् धियां नियताकारतया विनियमः, न ૨. “ન્યા' ત ટુ-પ: 1 ૨. “નૌત્રાદ્રિજ્ઞાનાતુ' ત -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy