SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ११२९ अनेकान्तजयपताका (પશ્ચમ: +4 વિસ્તર્ણ તવેવ સેતિ ચૈત્, વુત: વિસ્તĐત્વમ્ ? સ્વમાવત વ્રુતિ શ્વેતુ, ન તંત: શુદ્ધિઃ,( ૨૭૮ ) अबोधक्षणस्येव ततोऽक्लिष्टस्यानुदयात् । अक्लिष्टश्चासौ शुद्धिः स चायुक्तः ततः, 1 *વ્યાધ્યા તસ્યા કૃતિ ભાવ: । બોધમાત્રમેવાવિદ્યા ।રૂતિ ચૈત્, તવાશકૂચાહ-નનૂહો ોષ:-વોધમાત્રનિમિત્તત્વ સવાપત્તિ: । વિસ્તĖ તવેવ-વોધમાત્ર સા-અવિદ્યા । વૃત્તિ ચેત્, તવાશ ચાહ-તઃ क्लिष्टत्वं बोधमात्रस्य ? स्वभावत एव । इति चेत्, एतदाशङ्कयाह-न ततः शुद्धिः, न क्लिष्टादक्लिष्टजन्मेत्यर्थः । एतदेवाह अबोधेत्यादिना । अबोधक्षणस्येवेति निदर्शनम् । ततः - * અનેકાંતરશ્મિ ગ્રાહ્યાદિ પ્રપંચ નહીં માનવા પડે.) સ્યાદ્વાદી : અરે ! આ અવિદ્યાને કારણ તરીકે કહેવાથી ખરેખર તો બાહ્યાર્થની સિદ્ધિ જ થઈ ગઈ ! ભાવ એ કે, અવિઘા શુદ્ધબોધથી જુદી છે અને એવી જુદી અવિદ્યા માનવામાં, ખરેખર તો (કર્મ જેવા) બાહ્યાર્થની જ સિદ્ધિ થાય... બૌદ્ધ : પણ અમે તે અવિદ્યાને જુદી નહીં માનીએ, પરંતુ શુદ્ધ બોધમાત્રરૂપ જ માનીશું (એટલે હવે બાહ્યાર્થની સિદ્ધિ નહીં થાય...) સ્યાદ્વાદી : પણ આવું કહેવાથી તો ફરી પહેલાવાળો દોષ જ આવી જવાનો... કારણ કે અવિદ્યાને શુદ્ધ બોધરૂપ માની, એટલે ફલતઃ તો શુદ્ધ બોધ જ કારણ તરીકે મનાયો અને એ કારણ તો મોક્ષમાં પણ હોવાથી સદા (મોક્ષમાં પણ) ગ્રાહ્યાદિ પ્રપંચો માનવા પડશે ! (તેથી પૂર્વોક્ત દોષ તદવસ્થ જ રહ્યો...) બૌદ્ધ : અમે શુદ્ધબોધને નહીં, પણ તેવા ક્લિષ્ટ બોધને જ અવિદ્યારૂપ માનીશું (એટલે તે દોષ નહીં આવે, કારણ કે ક્લિષ્ટ બોધ મોક્ષમાં નથી.) સ્યાદ્વાદી : પણ પહેલા તો એ કહો કે, બોધનું ક્લિષ્ટપણું જ શી રીતે આવ્યું ? (તમે તો શુદ્ધ બોધમાત્રને જ પારમાર્થિક માનો છો, તો તેમાં આવી ક્લિષ્ટતા શી રીતે આવી ?) બૌદ્ધ ઃ તે બોધનું ક્લિષ્ટપણું સ્વભાવથી જ છે. સ્યાદ્વાદી : તો તે બોધથી શુદ્ધિ થઈ શકે નહીં. (આશય એ કે, ક્લિષ્ટ બોધક્ષણ એ સંસાર છે અને તે બોધક્ષણ આગળ જઈને અક્લિષ્ટશુદ્ધબોધક્ષણને ઉત્પન્ન કરે છે અને એ શુદ્ધ બોક્ષણ જ મોક્ષ છે, એવું તમે કહો છો. પણ તે રીતે, ક્લિષ્ટ બોધથી અક્લિષ્ટ બોધનો જન્મ સંગત જ થઈ શકે નહીં.) (૨૭૮) એ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે - તે ક્લિષ્ટબોધથી, જેમ પોતાથી વિજાતીય અબોધરૂપ (=જડવસ્તુરૂપ) ક્ષણ ઉત્પન્ન થતી નથી, તેમ પોતાથી વિજાતીય અક્લિષ્ટક્ષણ પણ ઉત્પન્ન ન જ થાય. . ‘તત: અનોધ૦' કૃતિ T-પાન: । ૨. ‘શુદ્ધ: સ’ કૃતિ ન-પા: । રૂ. દ્રષ્ટi ૨૮તમં પૃષ્ઠમ્ । ૪. ‘અવોધે क्षण०' इति ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy