________________
ધિક્ષાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९५०
- > समानजातीयावयवैकत्वपरिणामरूपः तत्तत्सहकारियोगात् तथाभवन् विरुध्यत इति । (९६) न चात्रावयविपक्षोक्तदूषणावकाशः, ततोऽस्य जात्यन्तरत्वात्, कथञ्चित् स्वावयवात्मकत्वेन सर्वथा तद्व्यतिरेकासिद्धेः।(९७) एतेन मूर्तत्वेन तदभिन्नदेशताऽनुपपत्तिः
- થાળી .... भासेत्यर्थः, स्थूलाकारा प्रतीतिः प्रतिप्राण्यनुभवात्मिका । न चायम्-आकारः स्थूलः तत्तस्वभावतया, प्रक्रमादणूनां स्थूलरूपभवनस्वभावतया, समानजातीयावयवैकत्वपरिणामरूपः सन् तत्तत्सहकारियोगात्-कालादृष्टादिसहकारियोगात् तथा-तेन प्रकारेण भवन् विरुध्यत इति । न चात्र-यथोदितैकत्वपरिणामेऽवयविपक्षोक्तदूषणावकाशः । कुत इत्याहततोऽस्य जात्यन्तरत्वात्-अवयविनो जात्यन्तरत्वात् । अवयविनो जात्यन्तरमयमेकत्वपरिणामः । जात्यन्तरत्वं च कथञ्चित् स्वावयवात्मकत्वेन हेतुना सर्वथा-एकान्तेन तद्व्यतिरेकासिद्धेः कारणात् । एतेनेत्यादि । एतेन-कथञ्चित् स्वावयवात्मकत्वेन यथोदितैकत्वपरिणामस्य
- અનેકાંતરશ્મિ . આવી હકીક્ત છે, માટે અમે કહેલ અવયવોના એકત્વપરિણામરૂપ અવયવી માનવો જ પ્રતીતિન્યાયને અવિરુદ્ધ છે. આ જ વાતને જણાવે છે –
દરેક પ્રાણીઓને, વિચ્છિન્ન (જ્ઞાનથી ભિન્ન) અર્થને ગ્રહણ કરનારી, અર્થાત્ બાહ્ય પદાર્થનો બોધ કરનારી - સ્થૂલાકારવાળી પ્રતીતિ સ્પષ્ટપણે અનુભવાય છે, એટલે તે પ્રતીતિના વિષયભૂત પરમાણુઓમાં સ્થૂલાકાર માનવો જ પડે અને આ સ્થૂલાકાર એ જ તો પરમાણુઓના એકત્વપરિણામરૂપ અવયવી છે...
પ્રશ્ન : પણ સૂક્ષ્મ પરમાણુઓમાં સ્થૂલાકારનો વિરોધ ન આવે?
ઉત્તર : ના, કારણ કે પરમાણુઓનો સ્થૂલરૂપે પરિણમવાનો સ્વભાવ જ છે, એટલે તેઓ (૧) વિશિષ્ટકાળ, (૨) કુંભારશાળાદિ વિશિષ્ટદેશ, (૩) તે તે વ્યક્તિનું અષ્ટ... આ બધા સહકારીના યોગથી, પોતાના સમાનજાતીય એવા અવયવોના એકત્વપરિણામરૂપે સ્થૂળ બને એમાં કોઈ વિરોધ નથી..
તેથી પરમાણુઓના એકત્વપરિણામરૂપ પૂલાકાર અવયવીને માનવો યુક્તિયુક્ત જ છે.
- અનેકાંતવાદીસ્વીકૃત અવયવી વિશે પૂર્વોક્તદોષોનો અનવકાશ
(૯૬) પરમાણુના એકત્વપરિણામરૂપ અવયવી માનવામાં, પૂર્વોક્ત એકે દોષોનો અવકાશ નથી, કારણકે તે બધા દોષો તો અવયવોથી એકાંતભિન્ન-અભિન્ન અવયવીને માનવામાં આવે છે.... જ્યારે અમે તો એક અલગ જ જાતિરૂપ (પરમાણુઓના એકત્વપરિણામરૂપ) અવયવી માનીએ છીએ..
પ્રશ્ન: વૈશેષિકકલ્પિત અવયવીથી, તમારો અવયવી અલગ જ જાતિરૂપ શી રીતે મનાય ?
ઉત્તર : કારણ કે અમે તે અવયવીને કથંચિત્ પોતાના અવયવરૂપ જ માનીએ છીએ, એટલે અમારા મતે અવયવોથી અવયવીનો એકાંત ભેદ સિદ્ધ નથી... (એમ અલગ જ જાતિરૂપ હોઈ એકત્વપરિણામરૂપ અવયવી વિશે પૂર્વોક્ત કોઈ દોષોનો અવકાશ ન જ રહે...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org