SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता इत्यादि वचनसमर्थनात्, (१४१ ) अन्यथा विचारायोगः स्वमात्रवेदनातिरेकेण सर्वानिश्चितेरिति । ( १४२ ) एवं न केवलमनैकान्तिकः असिद्धश्च, सहोपलम्भनियम ९९२ * બાબા समर्थनात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह- अन्यथा विचारायोगः । कथमित्याह-स्वमात्रवेदनातिरेकेण सर्वानिश्चितेः विज्ञानादन्यस्यानभ्युपगमाद् भवता इति भावः । एवम्- -उक्तनीत्या न केवलमनैकान्तिको हेतुः सहोपलम्भनियमाख्यः । किं तर्हि ? असिद्धश्च । कथमित्याह* અનેકાંતરશ્મિ વિંશતિકામાં કહેલા આ બધા વચનોનું તમે સમર્થન કરો છો... હવે અમારું કહેવું છે કે, જો આ વચનોનું તમે સમર્થન કરતાં હો, તો ચિત્ત-ચૈત્તનાં સહોપલંભદર્શક વચનોનું સમર્થન કેમ નથી કરતાં ? તેવો અર્ધજરતીય ન્યાય કેમ લગાડો છો ? (એક ઠેકાણે શાસ્રનું પ્રબલ સમર્થન અને એક ઠેકાણે શાસ્ત્રનું બિલકુલ સમર્થન નહીં – એ તો અર્ધજરતીય જ કહેવાય ને ?) < નિષ્કર્ષ ઃ તેથી ચિત્ત-ચૈત્તનાં સહોપલંભદર્શક વચનને પણ અવશ્ય સમર્થવું જોઈએ અને તેથી તો તે વચન દ્વારા સહોપલંભનો નિશ્ચય થશે જ... એટલે ચિત્ત-ચૈત્તને લઈને સહોપલંભ હેતુમાં વ્યભિચાર આપવો અનુચિત નથી... આમ, તે હેતુ વ્યભિચારી હોઈ,તેના દ્વારા જ્ઞાન-અર્થની ઐક્યતાનું અનુમાન થઈ શકે નહીં, તેથી અર્થનું અસ્તિત્વ અલગ જ માનવું રહ્યું. (૧૪૧) (અન્યથા=) જો કોઈ અલગ અર્થને ન માનો, તો તો વિચાર જ ન ઘટે,કારણ કે તેવું માનવામાં તો વિજ્ઞાન દ્વારા માત્ર પોતાનું જ વેદન થશે, તે સિવાય બીજા કોઈ પદાર્થનો નિશ્ચય થઈ શકશે નહીં. (બીજા કોઈ પદાર્થ જ નથી, તો તેના નિશ્ચયની વાત શી ?) પણ પદાર્થનો નિશ્ચય તો સ્વસંવેદનસિદ્ધ છે, એટલે તેનો અપલાપ કરી શકાય નહીં... (૧૪૨) બીજી વાત, સહોપલંભ હેતુ માત્ર અનૈકાંતિક નથી,પરંતુ અસિદ્ધ પણ છે. તે આ રીતે - Jain Education International * વિવરમ્ *, 62. इत्यादि विंशिकोक्तवचनसमर्थनादिति । यथैतेषां वचनानामर्थः समर्थ्यते भवता तथा चित्तचैत्तसहोपलम्भननियमलक्षणोऽर्थः किमिति न समर्थ्यत इत्यर्थः । अत्र च ' ग्राह्यं न तस्य ग्रहणं न तेन' इत्यादिना वृत्तेन बुद्धज्ञानस्य स्वरूपं प्रतिपादितम् । अग्रेतनवाक्यद्वयेन तु बाह्यार्थसत्ता समर्थिता ।। * અહીં પહેલું વૃત્ત બુદ્ધનાં સ્તવસંબંધી છે અને તે સિવાયના બે વાક્યો બાહ્યાર્થનું સમર્થન કરે છે... ૧. ‘સિદ્ધેશ’ કૃતિ ૩-પાન: । ૨. ‘પ્રાહક મૂતનેત્યાવિના’ કૃતિ -પા: । રૂ. ‘જ્ઞાનસ્વરૂપ' કૃતિ પૂર્વમુદ્રિતપાઃ, અન્ન તુ -પાત: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy