SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ९९३ अनेकान्तजयपताका (પગ્નમ: स्योभयासिद्धत्वात्, भवतः सहायोगात् तदपरस्यानभ्युपगमात्, अभ्युपगमे च साधनवैफल्यादिति । परस्यापि नीलेन सह तद्धिय उपलम्भो नाभेदेन सिद्धः । भेदेन तु सहार्थसिद्धौ न साधनमिष्टसाधकमितरस्येति ।(१४३) न चाभेदस्य सहोपलम्भनियमस्य .... ચાડ્યાં ... सहोपलम्भनियमस्य नील-तद्धियोः उभयासिद्धत्वात्, वादिप्रतिवाद्यसिद्धत्वादित्यर्थः । एतत्प्रकटनायाह-भवतः-तव सहायोगात् नीलाभावेन । अत एवाह-तदपरस्यानभ्युपगमाद् धियो व्यतिरेकेण नीलस्येत्यर्थः । अभ्युपगमे तदपरस्य नीलस्य साधनवैफल्यात्, बाह्यसिद्ध्यैव इति । परस्यापि-प्रतिवादिनो नीलेन सह तद्धियः-नीलधिय उपलम्भो नाभेदेन सिद्धः, भेदाभ्युपगमात् । भेदेन तु सहार्थसिद्धौ सत्यां नील-तद्धियोः । किमित्याह-न साधनं प्रस्तुत - અનેકાંતરશ્મિ ... જ હેતુમાં અસિદ્ધતા જ (૩) અસિદ્ધદોષ? તમારો સોપતંભ હેતુ સિદ્ધ પણ છે, કારણ કે વાદી-પ્રતિવાદી બંનેને નીલ-નીલબુદ્ધિનો સહોપલંભ સિદ્ધ નથી... આ જ વાતને પ્રગટ કરવા કહે છે - (ક) વાદીને સાધનની અસિદ્ધિ : હે બૌદ્ધ ! તમારા મતે તો સહાર્થ જ ઘટતો નથી, કારણ કે તમારા મતે નીલ જેવી કોઈ વસ્તુ જ નથી..... હવે જ્ઞાનથી અતિરિક્ત જો નીલ જેવું કોઈ તત્ત્વ જ ન માનો, તો જ્ઞાનનો સહોપલંભ કોની સાથે ? (ફલતઃ સહોપલંભ હેતુ તમારી પોતાની માન્યતા પ્રમાણે પણ અસિદ્ધ ઠરે છે...) બૌદ્ધ : તો સહોપલંભ ઘટાવવા, જ્ઞાનથી અતિરિક્ત નીલનું અસ્તિત્વ માની લઈએ તો? સ્યાદ્વાદીઃ અરે ! તો તો બાહ્યર્થની સિદ્ધિ થઈ જશે અને તેથી તો તમારો અભેદસાધક સતોપલંભ હેતુ નિષ્ફળ ઠરશે. (ખ) પ્રતિવાદીને સાધનની અસિદ્ધિ : બાહ્યાર્થવાદીમતે પણ, નીલની સાથે નીલબુદ્ધિનો ઉપલંભ અભેદપણે સિદ્ધ નથી. (આશય એ કે, તે બેનો સતોપલંભ જરૂર થાય છે, પણ તે બેનો અભેદરૂપે સહોપલંભ થાય છે એવું નથી...) હા, નીલ-નીલબુદ્ધિનો જો ભેદરૂપે સતોપલંભ સિદ્ધ કરતા હો, તો તો કોઈ વાંધો જ નથી... (કારણ કે જુદા જુદા તે બેનો સહોપલંભ તો અનુભવસિદ્ધ છે...) પણ તેવું માનવામાં તમારો સહોપલંભ હેતુ, ઇષ્ટસાધક (=અભેદસાધક) બની શકે નહીં... (કારણ કે તે હેતુ તો ભેદરૂપે જ સહોપલંભ સિદ્ધ કરે છે...) જ “તદ્રસિદ્ધત્વ વ નીન-તદ્ધિયોોપનામત | તથાદિ - વિદિતત્વેન રેશનાધિનતા પ્રતિયા ની« भिन्नमाभाति - अन्तर्गतत्वेन सुखादिरूपतया ग्राहकरूपापन्ना बुद्धिराभातीति न तयोरेकोपलम्भः सिद्धः ।" सन्मति० तत्त्वबोध० al૦ ૨ / હે. રૂ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy