SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०२४ न च तदपि चित्तमात्रोद्भवम्, बुद्धादीनामसम्भवात्, अपि तु कर्माविलचित्तजमेव । न ના ચારડ્યા ... ___इत्यादिवचनादत एवम्भूतमेतद् भ्रान्तमेव । न तन्निदर्शनात्-स्वप्नविज्ञानोदाहरणेन तद्विजातीयमपि-जाग्रद्विज्ञानं सर्वं तथा भवितुमर्हति-भ्रान्तं भवितुमर्हति । न च तदपिस्वप्नज्ञानं चित्तमात्रोद्भवम् । कुत इत्याह-बुद्धादीनामसम्भवात् स्वप्नविज्ञानस्य, अपि तु कर्माविलचित्तजमेव स्वप्नविज्ञानम् अन्यच्च भ्रान्तं न ततोऽपि-स्वप्नविज्ञानात् न बाह्यार्थ ....... અનેકાંતરશ્મિ ..... ભાવાર્થ સ્વપ્નજ્ઞાન નિમિત્ત વિના ન થાય, સ્વપ્ન થવામાં અનેક નિમિત્તો છે. તે આ પ્રમાણે – (૧) સ્નાનભોજન-વિલેપનાદિ પૂર્વે અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં જણાય છે, તેમાં પૂર્વાનુભવ નિમિત્ત છે, (૨) હાથી-ઘોડાદિ પૂર્વદષ્ટ વસ્તુ સ્વપ્નમાં દેખાય છે, તેમાં પૂર્વદર્શન નિમિત્ત છે, (૩) સ્ત્રી આદિ ચિંતવેલ પદાર્થ દેખાય છે, તેમાં પૂર્વચિંતન નિમિત્ત છે, (૪) સ્વર્ગ-નરકાદિ સાંભળેલ પદાર્થ જણાય છે, તેમાં પૂર્વ-શ્રવણ નિમિત્ત છે, (૫) વાત-પિત અને કફ એ પ્રકૃતિના વિકારથી (=વિષમતાથી) સ્વપ્ન દેખાય, તેમાં પ્રકૃતિવિકાર નિમિત્ત છે, (૬) જળવાળા ભીના-ઠંડા પ્રદેશમાં ઘણા સ્વપ્નો દેખાય, તેમાં સજળ પ્રદેશ નિમિત્ત છે, (૭) અનુકૂળ-પ્રતિકૂલ દેવતાનાં નિમિત્તે સ્વપ્નો આવે, તેમાં દેવતા નિમિત્ત છે, (૮-૯) પુણ્યથી ઇષ્ટસ્વપ્ન અને પાપથી અનિષ્ટસ્વપ્ન આવે, તેમાં પુણ્ય-પાપ નિમિત્ત છે.. ટૂંકમાં, સ્વપ્નવિજ્ઞાન દષ્ટાદિ નિમિત્તોથી થનાર છે... (૫) આવું સ્વપ્નવિજ્ઞાન ભ્રાન્ત છે, કારણ કે તેનો વિષય વાસ્તવિકપણે ત્યારે હોતો નથી, એટલે તે વિષય વિના પણ વસ્તુનો પ્રકાશ કરે છે... આવા સ્વરૂપવાળું સ્વપ્નવિજ્ઞાન, વિદ્વાનથી લઈને અંગના સુધીના બધા જીવોને સંવેદન-સિદ્ધ છે... (૧૭૦) આવા સ્વપ્નજ્ઞાનનું દષ્ટાંત લઈ તેના સજાતીય જ્ઞાનોની જ બ્રાન્તતા વ્યવસ્થાપિત કરી શકાય, તેનાથી વિજાતીય એવા જાઝશાભાવી યથાર્થજ્ઞાનોની નહીં... (જો વિજાતીયની પણ વ્યવસ્થા માનો, તો તમારા કથનથી વિપરીત પણ સિદ્ધ થઈ શકે, અર્થાત્ જાગૃતજ્ઞાનને લઈને સ્વપ્નજ્ઞાનની પણ યથાર્થતા સિદ્ધ થાય... અનુમાનપ્રયોગ – “સર્વે પ્રત્યયઃ અબ્રાન્તા: પ્રત્યયત્વાન્ નાપ્રશામવિપ્રત્યયવત્ ' ) - હવે પ્રસ્તુત વાત પર આવીએ - વિવરમ્ ... 94. ઉચક્ય બ્રાન્તમતિ ! મચપ ચ ભ્રાન્ત જ્ઞાનું મૃતૃછાવશોવર તપ વિનંचित्तजमेव । वृत्तिकृता सुखावबोधाय सूत्रनिरपेक्षमुक्तमिति ।। ૨. “અન્યત્વશ્રન્તિમિતિ' ત વ-પાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy