SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १०२३ अनेकान्तजयपताका (પગ્નમ: दृष्टादिनिमित्तं भ्रान्तमेव । (१७० ) न तन्निदर्शनात् तद्विजातीयमपि सर्वं तथा भवितुमर्हति । - વ્યારહ્યા છે निवृत्तिकृत्-प्रवृत्तिनिवृत्तिकरणशीलं ततः प्रवृत्त्यसिद्धेः आविद्वदङ्गनादिसिद्धं स्वप्नविज्ञानमेवम्भूतमनुभूतदृष्टादिनिमित्तम्, "अणुहूयदिट्ठचिंतिअसुअपंगइविगारदेवयाए॒वा । सुमिणस्स निमित्ताइं पुण्णं पावं च णाभावो ॥" ~ અનેકાંતરશ્મિ ... ઉત્તર : જુઓ, ભલે તે પોતાના વિષયને અનેકવાર બતાવતો હોય, તો પણ તે મિથ્યા જ છે, કારણ કે જાગ્યા બાદ વ્યક્તિને સ્પષ્ટ જ્ઞાન થાય છે કે – “મારું સ્વપ્નજ્ઞાન બ્રાન્ત-મિથ્યા છે અને એટલે જ તેના વિષયની મને પ્રાપ્તિ આદિ ન થઈ” – આવા જાગૃતવિજ્ઞાનથી જણાય છે કે, સ્વપ્નજ્ઞાન યથાર્થ નથી, પણ મિથ્યા જ છે. એટલે સ્વપ્ન વિજ્ઞાન, પોતાના વિષયની પ્રાપ્તિ ન કરાવવા દ્વારા, પોતે જ પોતાનું મિથ્યાપણું જણાવે છે. આમ સ્વપ્નવિજ્ઞાન, સ્વમિથ્યાત્વજ્ઞાનનું કારણ છે. (અહીં પંક્તિનો શબ્દાર્થ એ કે, સ્વપ્નજ્ઞાન, પુનઃ પુનઃ તેવું દેખાય તો પણ “આ મિથ્યા છે' એવો જ અવસાય-બોધ કરાવે છે. જે સામાન્યજ્ઞાનમાં નથી હોતો...). (૩) પ્રવૃત્તિની નિવૃત્તિ કરનાર... સ્વપ્નજ્ઞાન થયે, તે સ્વપ્નજ્ઞાનના આધારે, કોઈ પણ વ્યક્તિ તે વસ્તુ વિશે પ્રવૃત્તિ કરતો નથી, એટલે જ તે સ્વપ્નવિજ્ઞાન પ્રવૃત્તિને અટકાવનાર છે. (૪) અનુભૂત-દષ્ટાદિને કારણે થનાર... અનુભવેલું હોય, દેખેલું હોય, વિચારેલું હોય - તે બધા સ્વપ્નજ્ઞાનનું કારણ છે. એટલે તે બધા કારણોથી – સ્વપ્નવિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે... આ બાબત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે બતાવી છે - (૧) અનુભવેલું, (૨) દેખેલું, (૩) વિચારેલું, (૪) સાંભળેલું, (૫) પ્રકૃતિવિકાર, (૬) દેવતા, (૭) સજળ પ્રદેશ, (૮) પુણ્ય, અને (૯) પાપ... આ બધા સ્વપ્નજ્ઞાનનાં નિમિત્તો છે, એટલે વસ્તુનો સર્વથા અભાવ નથી...” (વિશેષાવશ્યકુંભાષ્ય – ૧૭૦૩) વિવરમ્ જ 93. ઉપૂવા રૂતિ / અનૂપ: સંગનો વેશ: // જ “સ્ત્રીન-મનન-વિન્સેપનાવિન્યાડનુમૂતં સ્વને દૃશ્યતે, રૂત્યનુકૂતોડ: વનસ્ય નિમિત્તમ્ | અથવા, રિतुरगादिकोऽन्यदा दृष्टोऽर्थस्तन्निमित्तम् । विचिन्तितश्च प्रियतमालाभादिः । श्रुतश्च स्वर्ग-नरकादि । तथा, वातपित्तादिजनितप्रकृतिविकारः स्वप्नस्य निमित्तम् । तथा, अनुकूला प्रतिकूला वा देवता तन्निमित्तम् । तथा, पुण्यमिष्टस्वप्नस्य निमित्तम्, पापं चानिष्टस्य तस्य निमित्तम्, न पुनर्वस्त्वभावः । ..." इति विशेषावश्यक० मलधारि० टीकायाम् श्लो०. १७०३ । ૨. દૂતિ સુઝં' ત -પઢિ: | ૨. ‘પથવિIRવયાપૂર્વ' રૂતિ -પઢિ: 1 રૂ. છીયા-અનુમૂદ્રષ્ટचिन्तितश्रुतकृतिविकारदेवताऽनूपाः । स्वप्नस्य निमित्तानि पुण्यं पापं च नाभावः ॥ ४. 'अणूपा' इति च-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy