SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता इयं चैकमर्थतोऽसकृदुक्तैवाभिनिविष्टस्त्वत्र पर इति पौनःपुन्येनोच्यते ॥ (१६९ ) एवं स्वप्ननिज्ञानमपि जाग्रद्विज्ञानविजातीयम्, आविलबोधवद्, भूयस्तथादर्शकत्वेऽपि स्वमिथ्यात्वावसायहेतुः प्रवृत्तिनिवृत्तिकृदाविद्वदङ्गनादिसिद्धमनुभूत * બાળા 8. विशेषात् इति - एवं बोधाद् भिन्नकर्मभावेन बाह्यार्थसिद्धिः । परिभावनीयमेतत् इयं चबाह्यार्थसिद्धिः एवम्-उक्तनीत्याऽर्थतः - सामर्थ्येन असकृदुक्तैवेहैव ग्रन्थेऽभिनिविष्टस्त्वत्रबोधमात्रतत्त्ववादे पर इति कृत्वा पौनःपुन्येन उच्यते बाह्यार्थसिद्धिः || एवं स्वप्नविज्ञानमपि जाग्रद्विज्ञानविजातीयम् । किंविशिष्टमित्याह - आविलबोधवत्अस्पष्टबोधवद् भूयस्तथादर्शकं - प्रायः पुनस्तथादर्शकं यथा सकृद् दृष्टमिति क्वचिद् दर्शकत्वेऽपि द्विस्तथा स्वप्नदर्शने स्वमिथ्यात्वावसायहेतुः प्रबुद्धविज्ञानतस्तथोपलब्धेः प्रवृत्ति - ... અનેકાંતરશ્મિ १०२२ Dv> છતાં પણ, તે તમામ જ્ઞાનસંતાનો શુદ્ધબોધરૂપ હોઈ, જેમ તેઓમાં ભ્રાન્ત-અભ્રાન્તનો ભેદ નથી, તેમ છદ્મસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાન પણ બોધરૂપે અવિશેષ (=સમાન) હોવાથી, સ્વરૂપભેદ હોવા છતાં પણ, તેઓનો ભ્રાન્ત-અભ્રાન્તરૂપે ભેદ નહીં રહે ! તેથી, છદ્મસ્થજ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહકરૂપે ભ્રાન્તતા અને બુદ્ધજ્ઞાનની અભ્રાન્તતા - એમ તેઓનો ભેદ સિદ્ધ કરવા, વિજ્ઞાનથી અતિરિક્ત ‘કર્મ’ તત્ત્વ તો માનવું જ પડશે અને એટલે તો બાહ્યાર્થની સિદ્ધિ થશે જ... આ બાહ્યાર્થ સિદ્ધિ, ઉપરોક્ત પદ્ધતિએ, આ જ ગ્રંથમાં અનેકવાર કહી દીધી છે, તો પણ બૌદ્ધ ! તમે શાનાદ્વૈતવાદનો અભિનિવેશ પકડી વ્યામૂઢ થઈ ગયા છો, એટલે જ અમારે ફરી-ફરી બાહ્યાર્થસિદ્ધિ કહેવી પડે છે... મેં સ્વપ્નાદિજ્ઞાનથી પણ બાહ્યાર્થસિદ્ધિ * (૧૬૯) સ્વપ્નદશામાં થતું જ્ઞાન તે જાગૃતદશામાં થતાં જ્ઞાનથી વિજાતીય છે... તે સ્વપ્નવિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) અસ્પષ્ટ બોધવાળું ... (વિષયાકારનો જેમાં સ્પષ્ટ બોધ નથી..) (૨) પોતાની મિથ્યાપણાને જણાવવાનું કારણ... કોઈ વસ્તુ એકવાર સ્વપ્નમાં દેખાયા બાદ, ફરી બીજીવાર સ્વપ્નમાં દેખાય છે. એટલે સ્વપ્નવિજ્ઞાન, ફરી ઘણીવાર પોતાના મિથ્યા વિષયને બતાવનાર છે. પ્રશ્ન ઃ આમ, જો સ્વપ્નજ્ઞાનના વિષયનો ઘણીવાર બોધ થતો હોય, તો તો તેને યથાર્થ માની લેવું જોઈએ ને ? (યથાર્થતા વિના તેના વિષયનો બોધ ઘણીવાર શી રીતે સંભવિત બને ?) ૬. ‘હેતુપ્રવૃત્તિ॰' કૃતિ -પાટ: I ૨. ‘અર્શવં' કૃતિ ૩-પાઇ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy