SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ १०२१ अनेकान्तजयपताका (પઝમ: कश्चित्, अपि तु बाह्यार्थसिद्धिरेव । बोधमात्रस्वतत्त्वानि हि सर्वचित्तानि, न तदतिरिक्तं भेदकमिति तन्मात्रनिबन्धनत्वाद् विजातीयभेदासिद्धेः, अस्य चानुभवसिद्धत्वात् तद्भेदापादकं तत्कालुष्यकारि वस्तु सत् कर्माङ्गीकर्तव्यम्, (१६८) अन्यथा बुद्धस्येव प्रभूतबुद्धानां वा स्वरूपभेदेऽपि चित्तमात्राद् भ्रान्तेतरभेदाभाव इति बाह्यार्थसिद्धिः । છે, વ્યારહ્યા છે ज्ञानेभ्यः, को दोष इति ? एतदाशङ्कयाह-न कश्चिदन्यः, अपि तु बाह्यार्थसिद्धिरेव । कथमित्याह-बोधमात्रस्वतत्त्वानि-बोधमात्रस्वलक्षणानि यस्मात् सर्वचित्तानि, न तदतिरिक्तंबोधातिरिक्तं भेदकं वस्तु इति-एवं तन्मात्रनिबन्धनत्वात्-बोधमात्रनिबन्धनत्वात् विजातीयभेदासिद्धेः ग्राह्याकारादिमत्त्वेन अस्य च-विजातीयभेदस्य अनुभवसिद्धत्वात् हेतोः । किमित्याह-तद्भेदापादकं-विजातीयभेदापादकं बुद्धविज्ञानेभ्यः, पृथग्जनविज्ञानानामिति प्रक्रमः । तत्कालुष्यकारि-बोधमात्रकालुष्यकारि वस्तु सत्-अपरिकल्पितं कर्माङ्गीकर्त्तव्यं ज्ञानावरणीयादि; अन्यथा-तदनभ्युपगमे बुद्धस्येव कस्यचिदेकस्य प्रभूतबुद्धानां वा सन्तानभेदेन स्वरूपभेदेऽपि सति व्यक्त्यपेक्षया चित्तमात्रात् केवलात् भ्रान्तेतरभेदाभावः बोधमात्रा અનેકાંતરશ્મિ .. આપણામાં એવો આંતર દોષ રહેલો છે, કે જેથી આપણને જ બે ચન્દ્રાદિનું જ્ઞાન થાય છે, બુદ્ધને નહીં... આમ આંતરદોષથી જ, છબસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાનનો ભેદ માની લઈએ તો?) સ્યાદ્વાદીઃ તેમાં કોઈ દોષ નથી, પણ તેવું માનવામાં તો બાધાર્થની જ સિદ્ધિ થશે. તે આ રીતે - તમારા મતે છબસ્થ જ્ઞાન-બુદ્ધજ્ઞાનાદિ તમામ જ્ઞાનો માત્ર શુદ્ધ બોધરૂપ છે, બાકી તે શુદ્ધબોધથી અલગ, કોઈ જ ભેદક વસ્તુ નથી... આમ (કોઈ જ ભેદક ન હોવાથી) શુદ્ધબોધ માત્ર તો સર્વત્ર સમાનરૂપે કારણ હોવાથી, ગ્રાહ્ય-ગ્રાહકાકારાદિ રૂપે વિજાતીયજ્ઞાનોની સિદ્ધિ થશે નહીં... (આશય એ કે, છદ્મસ્થજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકાકારવાળું છે અને બુદ્ધજ્ઞાન તેનાથી રહિત છે – આમ, બંને જ્ઞાન વિજાતીય છે. પણ જો બંનેનું કારણ શુદ્ધબોધરૂપે સમાન હોય, તો તેઓની વિજાતીયતા સિદ્ધ થાય નહીં...) પણ બુદ્ધજ્ઞાન કરતાં છબસ્થજ્ઞાનોની વિજાતીયતા તો અનુભવસિદ્ધ છે... તો તે બુદ્ધજ્ઞાન કરતાં છબસ્થજ્ઞાનોનો વિજાતીયભેદ કરનાર કોણ ? તો એ માટે માનવું જ રહ્યું કે, 'કર્મ' નામનું એક તત્ત્વ છે, તે વસ્તુસત્ (=પારમાર્થિક) છે અને તે જ છદ્મસ્થને થતાં દરેક બોધને કલુષિત કરનાર છે. આ કર્મ જ્ઞાનાવરણીય આદિરૂપે આઠ પ્રકારે છે. અને વિજ્ઞાનથી અતિરિક્ત, આવું કર્મતત્ત્વ સ્વીકારવાથી તો, બાહ્યર્થની સિદ્ધિ થશે જ. (૧૬૮) બૌદ્ધ ઃ (અન્યથાક) જો આવું કર્મતત્ત્વ ન માનીએ તો? સ્યાદ્વાદીઃ તો તો બ્રાન્ત-અબ્રાન્તનો ભેદ જ નહીં રહે... જુઓ, કોઈ એક બુદ્ધ કે ઘણા બુદ્ધો – તે બધાની જ્ઞાનસંતાન જુદી જુદી છે અને એટલે જ વ્યક્તિની અપેક્ષાએ તેઓનું સ્વરૂપ જુદું જુદું છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy