SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ થવા:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०२० - > सत्क्षयोपशमादिमतोऽभ्रान्तज्ञानहेतुरितरस्य तु विपर्ययहेतुरिति न किञ्चिदत्रावद्यम्, लोकसमयसिद्धत्वात् । (१६७) आह-आन्तरहेतोरेव तद्भेदाभ्युपगमे को दोषः ? ननु न - વ્યાધ્યાં अर्थस्तु बाह्यः सत्क्षयोपशमादिमतः पुंसः, 'आदि'शब्दात् सांतोदयादिग्रहः, अभ्रान्तज्ञानहेतुः-एकचन्द्रादिज्ञानहेतुः; इतरस्य तु-असत्क्षयोपशमादिमतः विपर्ययहेतुः-द्विचन्द्रादिज्ञानहेतुरिति-एवं न किञ्चिदत्रावचं-पापम् । तथाहि-नैकचन्द्रादिव्यतिरेकेण कृष्णक्षपादौ द्विचन्द्रज्ञानोदय इत्यपालोचनीयमिति न किञ्चिदत्रावद्यम् । कुत इत्याह-लोकसमयसिद्धत्वात् । आहआन्तरहेतोरेव सकाशात् तद्भेदाभ्युपगमे-द्विचन्द्रादिज्ञानभेदाभ्युपगमे, प्रक्रमाद् बुद्धादि અનેકાંતરશ્મિ એટલે હેતુભેદાદિથી વિજ્ઞાનભેદનું કથન માત્ર બોલવા પૂરતું જ છે... (તેનાથી કોઈ વાસ્તવિક તત્ત્વવ્યવસ્થા થઈ શકે નહીં...) પદાર્થનાં અસ્તિત્વમાં વિજ્ઞાનભેદની સંગતિ (૧૬૬) પ્રશ્ન : પદાર્થનું અસ્તિત્વ માનો, તો શું વિજ્ઞાનભેદ ઘટી જાય ? ઉત્તરઃ હા, કારણ કે પદાર્થ બે રીતે કારણ બને છે: (૧) સત્ ક્ષયોપશમ, સાતાવેદનીય કર્મનો ઉદય આદિવાળા પ્રમાતાને, તે અર્થ, એકચન્દ્રાદિનાં જ્ઞાનરૂપ અભ્રાન્તજ્ઞાનનું કારણ બને છે, અને (૨) અસત્ (કમિથ્યા) ક્ષયોપશમવાળા, અસતાવેદનીયના ઉદયવાળા પ્રમાતાને, તે અર્થ, બે ચન્દ્રાદિનાં જ્ઞાનરૂપ ભ્રાન્તજ્ઞાનનું કારણ બને છે... આમ, અર્થ જ, સામગ્રીભેદે ભ્રાન્તઅબ્રાન્તરૂપ વિજાતીય જ્ઞાનોનું કારણ બને છે... પ્રશ્ન : પણ આ બંને જ્ઞાનમાં અર્થની કારણતા શી રીતે જણાય? ઉત્તર : જુઓ, (૧) ચન્દ્રનાં અસ્તિત્વ જ એકચન્દ્રનું જ્ઞાન થવું તો પ્રતીતિસિદ્ધ છે, અને (૨) બે ચન્દ્રનું જ્ઞાન પણ ચન્દ્રનાં અસ્તિત્વ જ થાય છે, તે વિના નહીં.. એટલે જ તો (કૃષ્ણક્ષપા) અમાસની રાત્રિમાં બે ચન્દ્રનું જ્ઞાન થતું નથી... આમ, અર્થ સાથે, બંને જ્ઞાનનો અન્વય - વ્યતિરેક હોવાથી, અર્થની કારણતા વાસ્તવિક છે. તેથી અહીં કોઈ દોષનો અવકાશ નથી... ફલતઃ વિજ્ઞાનભેદનું કારણ અર્થ હોવામાં કોઈ ક્ષતિ નથી, કારણ કે તે વાત લોક-શાસ્ત્રથી સિદ્ધ છે... (લોકમાં અર્થથી જ તે બે જ્ઞાનો થતાં દેખાય છે અને શાસ્ત્રોમાં પણ તેવું જ જણાવ્યું છે..) ને આંતરહેતુથી વિજ્ઞાનભેદમાં પણ બાલાર્થસિદ્ધિ (૧૬૭) બૌદ્ધઃ અર્થ વિના પણ, માત્ર આંતર (=અંદર રહેલ) વાસનારૂપ હેતુથી જ, બુદ્ધવિજ્ઞાન કરતાં તે બે ચન્દ્રાદિવિષયક જ્ઞાનનો ભેદ માની લઈએ તો? તેમાં દોષ શું? (આશય એ કે, ૨. સાતવેનીયા ૩દ્ધિપ્રદ: | ૨. “ત્વત કાન્તર' ત -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy