________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०५२ तदिति चेत्, न, ततोऽन्यस्वभावत्वाभावे एतत् ।( २०१) न च तुच्छान्यस्वभावत्वमस्य,
- વ્યારહ્યા છે
. रिक्तग्राहकाकारभवनापत्तिः । न कल्पिताभावोऽकल्पिततद्भावमन्तरेणेति भावनीयम् । तथाहिकल्पितो नामासन्नभावो न किञ्चित् । स च यथाऽनधिकृतविज्ञाने एवमधिकृतविज्ञानेऽपि । अतो न तात्त्विकस्य तस्य व्यतिरिक्तग्राहकाकारस्याभावेऽधिकृतविज्ञाने तस्य कल्पितस्याभावः सिध्यतीति भावनीयम् । कल्पितेत्यादि । कल्पित-वास्तवौ च तौ तदाकारौ च प्रक्रमाद् व्यतिरिक्तग्राहकाकारौ चेति विग्रहस्ताभ्यां शून्यं तत्-अधिकृतं विज्ञानम् । इति चेत्, एतदा
... અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ અરે વાહ! બહુ સરસ ! આવું કહેવાથી તો તમે, બુદ્ધજ્ઞાનમાં વાસ્તવિક ગ્રાહકાકાર જ કહી દીધો ! (સિદ્ધ કરવા ગયા ગ્રાહકાકારનો અભાવ અને સિદ્ધ થઈ ગયો ગ્રાહકાકારનો ભાવ... છે ને પૂર્વાપરવિચારણા વિનાનું તમારું કથન !)
(હવે વાસ્તવિક ગ્રાહકાકાર હોવાની આપત્તિ શી રીતે આવે તે વિચારીએ –).
તમે બુદ્ધજ્ઞાનમાં, કલ્પિત ગ્રાહકાકારનો અભાવ કહ્યો. હવે આ કલ્પિતનો અભાવ, વાસ્તવિક ગ્રાહકાકારનાં અસ્તિત્વ વિના ન જ હોય. (આશય એ કે, બુદ્ધજ્ઞાનમાં કલ્પિત ગ્રાહકાકાર નથી - એનો અર્થ જ એ થાય કે, તેમાં કલ્પિતગ્રાહકાકાર નથી પણ વાસ્તવિક ગ્રાહકાકાર છે અને તેથી તો બુદ્ધજ્ઞાનમાં વાસ્તવિક ગ્રાહકાકાર જ સિદ્ધ થઈ જાય...)
વળી, કલ્પિત એટલે તો અસ-અભાવ... અર્થાત્ તેવું કશું છે જ નહીં. જો બુદ્ધજ્ઞાનમાં તાત્ત્વિક ગ્રાહકાકાર ન હોય, તો અભાવ જેમ આપણા જ્ઞાનમાં છે, તેમ બુદ્ધજ્ઞાનમાં પણ છે જ. એટલે બુદ્ધજ્ઞાનમાં તાત્ત્વિક ગ્રાહકાકાર માન્યા વિના કલ્પિત ગ્રાહકાકારનો અભાવ સિદ્ધ ન થાય..
એટલે બૌદ્ધો તમારી વાત ઉચિત જણાતી નથી.
(૨૦૦) બૌદ્ધઃ બુદ્ધવિજ્ઞાનને અમે કલ્પિત અને વાસ્તવિક બંને પ્રકારના ગ્રાહકાકારથી શૂન્ય માનીશું (એટલે તેમાં વાસ્તવિક ગ્રાહકાકાર નહીં માનવો પડે અને ગ્રાહકાકારની વિકલતા પણ નિબંધ સિદ્ધ થઈ જશે.) સ્યાદ્વાદી: તમારી આ વાત પણ વિચારણાશૂન્ય જણાઈ આવે છે. જુઓ, અધિકૃત વિજ્ઞાન
- વિવરમ્ . 113. ન ઋત્વિતામવોડત્વિતત દ્રવમન્તરેomતિ ભાવનીમતિ / ન-નૈવ ઋત્વિતસ્ય-વ્યતિરग्राहकाकारस्य सम्बन्धी अभावोऽकल्पिततद्भावं-पारमार्थिकग्राहकाकारभावमन्तरेण-विना भवतीति भावनीयम् । कल्पितस्य ग्राहकाकारस्याधिकृतविज्ञानेऽभावेऽभ्युपगम्यमाने सामर्थ्याद् वास्तवस्य तत्र भाव: ચાવિતિ
૨. “નામામન્ન' ત ટુ-પીd: I ૨. ‘અભીવોડપિ ઋત્વિત: તદ્ધાવ' રૂતિ વ-પાઠ: /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org