SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १०१४ बोधाय शास्त्रकरणमयुक्तमित्येवमादिना''॥ (१६०) साम्प्रतं यदुक्तं 'द्विचन्द्रादिवत्' इत्येतन्निरूप्यते । अयं हि दृष्टान्तो वर्तते । अस्य चायमर्थोऽभिप्रेतः-योऽयं द्वितीयचन्द्रोऽलीकप्रतिभासस्तस्य सहोपलम्भनियमो વ્યારહ્યા છે मयुक्तम्, एवं परपरिज्ञानासम्भवादिति भावः । एवमादिना ग्रन्थेन निर्णीतमेतदस्मद्गुरुभिः નિતા હેતુવવ્યતા | साम्प्रतं यदुक्तं पूर्वपक्षग्रन्थै एव-द्विचन्द्रादिवदिति निदर्शनत्वेन एतन्निरूप्यते । अयं हि दृष्टान्तो वर्तते । अस्य चायमर्थोऽभिप्रेतो दृष्टान्तस्य योऽयं द्वितीयचन्द्रः । किविशिष्ट इत्याह-अलीकप्रतिभासो बहिस्तदभावेन तस्य सहोपलम्भनियमोऽस्ति बहिश्चन्द्रेण । न - અનેકાંતરશ્મિ ... સંભવે? ન જ સંભવે, કારણ કે પોતાને જાણ્યા વિના બીજાને જાણવું અશક્ય છે. અને બીજાનું જ્ઞાન થયા વિના, બીજાના બોધ માટે શાસ્ત્રની રચના કરવી બિલકુલ યોગ્ય નથી... (સામેવાળાનું જ્ઞાન થાય, તો તેના માટે શું હિતકારી છે' - એ બધું જાણી, તેના પ્રાયોગ્ય શાસ્ત્રનું કરણ સંગત બને, અન્યથા નહીં...). આ રીતે જ્ઞાનને સ્વસંવિદિત માનવા માટે, અમારા પૂર્વાચાર્યોએ સચોટ તર્કો બતાવ્યા છે... નિષ્કર્ષ તેથી જો જ્ઞાનને પરોક્ષ માનશો, તો ઉપરોક્ત દોષોથી છુટકારો થશે નહીં. એટલે જ્ઞાનને સ્વસંવિદિત જ માનવું જોઈએ, એમ સ્થિત થાય છે.. હવે પ્રસ્તુત વાત પર આવીએ - પ્રસ્તુતમાં વાત એ ચાલતી હતી કે, સતોપલંભ હેતુથી નીલ/નીલબુદ્ધિનો અભેદ થાય કે નહીં... ગ્રંથકારશ્રીએ, તે હેતુથી તો તે બેના ભેદની સિદ્ધિ કરી બતાવી... હવે અદ્વૈતવાદીએ આપેલ “દિવન્દ્રવતું દૃષ્ટાંતની સમીક્ષા કરાય છે – - ચિજ દષ્ટાંતની સમીક્ષા - (૧૬૦) પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “બે ચન્દ્રની જેમ નીલ-નીલબુદ્ધિનો પણ સતોપલંભ હોવાથી, તે બંને એક જ માનવા જોઈએ.” - અહીં તમે દષ્ટાંત તરીકે “દ્વિચન્દ્રનો ઉલ્લેખ કરો છો, પણ અમે તમને પૂછીએ છીએ કે, આનો કયો અર્થ તમને અભિપ્રેત છે? : સાંભળો, આકાશમાં જે બીજો ચન્દ્ર દેખાય છે, તે ખરેખર તો આકાશમાં અવિદ્યમાન છે. એટલે તેનો પ્રતિભાસ અલીક (કમિથ્યા) છે.. આ અલીકપ્રતિભાસરૂપ દ્વિતીયચન્દ્ર અને બાહ્ય વિવરણમ્ ... 91. પૂર્વ પરરિજ્ઞાનામાંવિતિ | ન હ્યાત્મવૈજ્ઞાતે સત પર રિજ્ઞાયત તિ | ૧-૨. ૨૬૮તમે પૃછે. રૂ. “યતોડસ્તિ' રૂતિ -પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy