SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १०१५ अनेकान्तजयपताका (પશ્ચમ: ऽस्ति । न चासौ ततो भिन्नः, भेदे वस्तुत्वप्रसङ्गात् । ततश्च विज्ञानमेव तत्तादृशं बाह्यार्थग्रहणस्वभावमिवावभासमानमप्यबहिर्गोचरमेव ।एवमखिलमेव विज्ञानमिति ।(१६१) एतच्चानालोचितसुन्दरम्, तस्य भ्रान्तत्वेन तथात्वाविरोधात् । भ्रान्तत्वं च बाधकप्रत्ययो - વ્યારણ્યા છે चासौ-चन्द्रस्ततः-अलीकप्रतिभासाद् भिन्नः । कुत इत्याह-भेदे वस्तुत्वप्रसङ्गाद् बहिद्वितीयचन्द्रस्य॑ । न चासौ परस्यापि वस्त्वित्यभिप्रायः । ततश्चेत्यादि । ततश्च विज्ञानमेव तत्तादृशं-द्विचन्द्राकारं बाह्यार्थग्रहणस्वभावमिव अवभासमानमपि तथाप्रतीतेः । किमित्याहअबहिर्गोचरं-बहिस्तस्य द्वितीयचन्द्रमसोऽभावात् । अयं भावः-किल परस्यापि सिद्ध एव दृष्टान्तः । अयमर्थोपनयः । एवं द्विचन्द्रवदखिलमेव विज्ञानं बाह्यार्थग्रहणस्वभावमिव अबहिर्गोचरमिति । अत्राह सिद्धान्तवादी-एतच्चानालोचितसुन्दरम्-अनन्तरोदितम् । कथमि ... અનેકાંતરશ્મિ ... (આકાશગત) ચન્દ્ર બંનેનો સહોપલંભનિયમ છે, અર્થાત બંને સાથે જ ઉપલબ્ધ થાય છે... (અલીકપ્રતિભાસ થાય, ત્યારે જ બે ચન્દ્ર દેખાય છે...) આમ, સહોલંભ હોવાથી, (અલીકપ્રતિભાસરૂપ) બીજા ચન્દ્રને આકાશગત ચન્દ્રથી જુદો ના મનાય, જો તેને જુદો માનો, તો તે બીજા ચન્દ્રને વાસ્તવિક માનવો પડે અને તેથી તેને અવસ્તુ નહીં માની શકાય.) એટલે ખરેખર તો, આકાશમાં બે ચન્દ્ર નથી, પણ બાહ્યાર્થગ્રહણસ્વભાવરૂપ જણાતું એવું વિજ્ઞાન જ, બાહ્યવિષયવિનાનું દ્વિચન્દ્રાકાર માનવું જોઈએ. હે જૈનો ! આવું દૃષ્ટાંત તો તમને પણ સિદ્ધ જ છે... (કારણ કે બે ચન્દ્ર વિનાનું એવું જ્ઞાન તો તમને પણ માન્ય છે જ...) ઉપનય : જેમ દ્વિચન્દ્રપ્રતિભાસી જ્ઞાન, બાહ્યાર્થને ગ્રહણ કરવારૂપે ભાસિત થવા છતાં પણ, બાહ્યાર્થવિષયક નથી, તેમ બધા જ જ્ઞાનો વિશે સમજવું... (અર્થાત્ તેઓ બાહ્યર્થને ગ્રહણ કરવારૂપે ભાસિત થવા છતાં પણ બાહ્યાર્થવિષયક ન માનવા...) એટલે જ અમે કહીએ છીએ કે, જ્ઞાનના વિષય તરીકે બાહ્યર્થ માનવાની કોઈ જરૂર નથી. ફલતઃ જ્ઞાનાદ્વૈતવાદ જ વાસ્તવિક જણાય છે... - બૌદ્ધમંતવ્યની અનાલોચિતતા (૧૬૧) સ્યાદ્વાદીઃ તમારું બધું કથન ન વિચારીએ ત્યાં સુધી જ સુંદર છે, કારણ કે દ્વિચન્દ્ર ... વિવરમ્ ... 92. પરસ્થાપિત | માર્યસ્ય | १. पूर्वमुद्रिते 'चन्द्रस्यापि वस्त्वभिप्रायः' इति पाठत्रुटिः, अत्र D-प्रतेन पूर्तिः कृता । २. 'एतदप्या' इति क પતિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy