SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ...... ...... ૩ધિવર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता त्वापत्तेरिति । (३९) नैतदेवम्, अधिकृताभ्युपगमस्य युक्तिबाधितत्वासिद्धेः । तथाहिपरमाणवो मूर्ताः, अत एव द्रव्यसन्तस्तथासतां च नियमात् क्वचिदवस्थानम्, अवस्थाने चावश्यं दिग्भागभेदः, द्रव्यसतः सर्वत्र विच्छेदात्, अन्यथाऽवस्थानाभावात् । (४०) - વ્યારહ્યા છે . योजनीयमिति । एतदाशङ्कयाह-नैतदेवं यदुक्तं परेण । कुत इत्याह-अधिकृताभ्युपगमस्यप्रस्तुतपरमाणुगोचरस्य युक्तिबाधितत्वासिद्धेः । असिद्धिमेवाह तथाहीत्यादिना। तथाहिपरमाणवो मूर्ताः-रूपादिमन्तः; अत एव-मूर्त्तत्वादेव द्रव्यसन्तः-परमार्थसन्तो वर्तन्ते । तथासतां च द्रव्यसत्त्वेन नियमात् क्वचिदवस्थानम् अवस्थाने चावश्यं दिग्भागभेदः । किमत्र युक्तिबाधितत्वम् ? कुत इत्याह-द्रव्यसतः सर्वत्र विच्छेदात् कारणात् । इत्थं चैतदङ्गी ... અનેકાંતરશ્મિ .. અને એ રીતે તો, શૂન્યવાદાદિની પણ સિદ્ધિ થઈ જતાં બધી જ વ્યવસ્થાઓ અસમંજસ થશે! એટલે યુક્તિબાધિત અભ્યપગમો ઇષ્ટસિદ્ધિકારક માની શકાય નહીં... (૩૯) સ્યાદ્વાદીઃ તમારી વાત એકદમ સાચી છે, પણ એ વાત અમારા વિશે અયુક્ત ઠરે છે, કારણ કે અમારો (મૂર્ત પરમાણુઓને સાવયવત્વાદિ માનવારૂપ) અભ્યપગમ યુક્તિબાધિત રૂપે સિદ્ધ નથી. - પરમાણુઓની સાવયવત્વાદિસાધક સચોટ યુક્તિઓ : પ્રશ્ન : તો શું તમારી બધી વાતો યુક્તિયુક્ત છે? ઉત્તરઃ હા, જુઓ ને રૂપ-રસાદિવાળા પરમાણુઓ મૂર્ત છે, રૂપાદિયુક્ત છે અને મૂર્ત હોવાથી જ, તેઓ પારમાર્થિકરૂપે સત્ છે... હવે આવા સત્ પરમાણુઓનું નિયમાં કોઈક ઠેકાણે તો અવસ્થાન (=રહેઠાણ) માનવું જ પડશે કારણ કે સીધી વાત છે કે, તે સત્ વસ્તુ ક્યાંક તો હોવાની જ.) એ રીતે જો તેનું ક્યાંક અવસ્થાન માનશો, તો તો અવશ્ય દિગ્ગાગભેદ (=જુદી જુદી દિશાને આશ્રયીને તે પરમાણુઓનાં જુદા જુદા અંશો) માનવો જ પડશે, એમાં યુક્તિબાધિત શું છે? કાંઈ નથી, કારણ કે પરમાર્થસત્ એવા અસર્વગત પદાર્થનો બધી જ દિશાઓમાં વિચ્છેદ (પર્યત=છેડાનો સ્પર્શ) હોય જ છે. ભાવ એ કે, તે પરમાણુ જ્યાં રહેશે, ત્યાં તો તેનું અસ્તિત્વ છે જ, પણ તે સિવાય તેની આજુબાજુ, ઉપર-નીચે આદિ બધી જ દિશાઓમાં તેના પર્યતભાગનો સ્પર્શ પણ માનવો જ જોઈએ - જો આવું ન માનવામાં આવે, તો તે પરમાણુનું અવસ્થાન (=રહેઠાણ) જ નહીં ઘટે, કારણ કે પરમાર્થસત્ • વિવUTY .. 18. द्रव्यसत: सर्वत्र विच्छेदात् कारणादिति । परमार्थसतोऽसर्वगतस्य पदार्थस्य सर्वासु दिक्षु विच्छेदेन पर्यन्तलक्षणेन भाव्यमित्यर्थः ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy