________________
ક
अनेकान्तजयपताका
(પશ્ચમ:
पाकृतमेव (१४४) यदाहुरेके-"प्रत्यक्षोऽर्थः परोक्षं तु ज्ञानं तत्प्रत्यक्षतयाऽर्थापत्तिसमवसेयम्" इति । अपाकरणं चास्य परोक्षत्वे ज्ञानस्यार्थप्रत्यक्षताऽसिद्धेः, ज्ञानेन ह्यर्थः
વ્યાહ્યા सामर्थ्यादिति । एतेन-अनन्तरोदितेन एतदप्यपाकृतमेव-वक्ष्यमाणं यदाहुरेके-मीमांसकाः । किमाहुरित्याह-प्रत्यक्षोऽर्थः-नीलादिः, परोक्षं तु विज्ञानं तद्ग्राहकं तत्प्रत्यक्षतया-अर्थप्रत्यक्षतया कारणेन अर्थापत्तिसमवसेयं ज्ञानमिति, यथोक्तं ज्ञाते त्वनुमानादवगच्छतीति । कथमपाकृतमित्याह अपाकरणं चेत्यादिना । अपाकरणं च अस्य परोक्षत्वे ज्ञानस्य तात्त्विके
અનેકાંતરશ્મિ ... નિષ્કર્ષઃ તેથી સહોપલંભ હેતુથી, જ્ઞાન-અર્થનો અભેદ સાધી શકાય નહીં...
ઉપરોક્ત (=જ્ઞાન અર્થનો તેવો સ્વભાવ, યોગ્યતારૂપ પ્રતિબંધ... એ બધા) કથનથી મીમાંસકની માન્યતાનું પણ અપાકરણ થાય છે. તે આ પ્રમાણે –
* જ્ઞાનપરોક્ષવાદી મીમાંસકમત ઉમૂલન - (૧૪૪) મીમાંસકોનું કહેવું છે કે, નીલાદિ પદાર્થ પ્રત્યક્ષ છે, પણ તેઓનું જ્ઞાન પરોક્ષ છે, કારણ કે અર્થનું પ્રત્યક્ષ થયે તે જ્ઞાન અર્થપત્તિથી જણાય છે...
ભાવ એ કે, ઘટાદિ પદાર્થનો બોધ થયા બાદ, અંનુમાનથી જ્ઞાનનું અસ્તિત્વ જણાય છે... તે આ રીતે –
“આ અર્થ મને પ્રત્યક્ષ થયો” એવું જ્ઞાન થયે અનુમાન થાય છે કે, નિશ્ચ મને આ પદાર્થવિષયક જ્ઞાન થાય છે. એટલે અર્થને પ્રત્યક્ષ અને જ્ઞાનને પરોક્ષ જ માનવું જોઈએ, એવું મીમાંસકોનું માનવું છે...
- વિવરમ્ 63 ज्ञाते त्वनुमानादवगच्छतीति । ज्ञाते-परिच्छिन्ने तुः पुनरर्थे घटादावनुमानात् सकाशा-दवगच्छतिबुध्यते ज्ञानं, यतोऽयमर्थो मम प्रत्यक्ष: समजनि । तज्ज्ञाने नूनमेतद्विषयं मम ज्ञानमभूदि-त्युल्लेखेनेत्यर्थ: । यच्चार्थापत्तिसमवसेयं ज्ञानमित्युक्त्वा अनुमानादवगच्छतीत्युक्तं तदर्थापत्यनुमानयोरल्प एव भेद इति
ત્વ /
પ્રશ્નઃ મૂલગ્રંથમાં તો જ્ઞાનનું અસ્તિત્વ અથપત્તિથી જણાવ્યું છે, તો સ્વપજ્ઞવ્યાખ્યામાં અનુમાનથી તેનો અવગમ કેમ કહ્યો ?
ઉત્તર : કારણ કે અર્થાપત્તિ – અનુમાનમાં ઘણો તફાવત નથી, એટલે બંનેની સમાનતાની વિવેક્ષા રાખી તેવું વિધાન કર્યું છે... (બીજું સમાધાન એ કે, મીમાંસકમતે અર્થપત્તિપ્રમાણ જુદું છે, જૈનમતે તેનો સમાવેશ પરોક્ષપ્રમાણઅનુમાનપ્રમાણમાં જ થાય છે...).
૨. “પટ
' કૃતિ -પતિ:.
૨. “
મુજેન્દ્ર ' રૂતિ -પાવ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org