SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ९९६ प्रत्यक्षीक्रियते । तच्चेत् परोक्षं कथमर्थः प्रत्यक्षो नाम ?(१४५) तेन प्रत्यक्षीकृतत्वादिति વ્યાડ્યા ... सति । किमित्याह-अर्थप्रत्यक्षताऽसिद्धेः कारणात् । एतदेव भावयति ज्ञानेन यस्मादर्थः प्रत्यक्षीक्रियते । तच्चेत् ज्ञानं परोक्षम्, एवं सति कथमर्थः प्रत्यक्षो नाम ? नैवेत्यर्थः । तेन-ज्ञानेन प्रत्यक्षीकृतत्वादिति चेत् प्रत्यक्षः । एतदाशङ्कयाह-नेत्यादि । न, आत्मानम - અનેકાંતરશ્મિ ... પણ તેઓની વાત બરાબર નથી, કારણ કે જો ખરેખર જ્ઞાન પરોક્ષ હોય, તો અર્થની પ્રત્યક્ષતા સિદ્ધ થઈ શકે નહીં... આ જ વાતને જણાવે છે – - જ્ઞાન દ્વારા જ અર્થનું પ્રત્યક્ષ કરાય છે... હવે જો જ્ઞાન પરોક્ષ હોય, તો જ્ઞાનગ્રાહ્ય અર્થ શી રીતે પ્રત્યક્ષ કહેવાય? ન જ કહેવાય... ભાવાર્થ: પોતે પરોક્ષ એવું જ્ઞાન, શી રીતે અર્થને પ્રત્યક્ષ કરે? અહીં એક નિયમ સમજવો કે - અપ્રતીત એવું વિશેષણ, વિશેષ્યમાં બુદ્ધિ કરાવી શકે નહીં... દા.ત. “નીલકમળ’ સ્થળે નીલરૂપ વિશેષણની પ્રતીતિ વિના “આ કમળ નીલ છે' - એવું જ્ઞાન થઈ શકે નહીં - આ નિયમ પ્રમાણે તમારું કથન અસંગત કરે છે.... જુઓ, અર્થ તે વિશેષ્ય છે અને પ્રત્યક્ષ તેનું વિશેષણ છે... હવે જો જ્ઞાનને પરોક્ષ માનો, તો તે પ્રત્યક્ષત્વરૂપ વિશેષણ અપ્રતીત જ રહેશે અને વિશેષણની પ્રતીતિ વિના, અર્થ પણ વિશેષિત થઈ શકે નહીં... લતઃ “પ્રત્યક્ષ અર્થ' – એવું કથન સિદ્ધ થતું નથી.. (અહીં ‘પ્રત્યક્ષ અર્થ એનું તાત્પર્ય એ કે, ‘જ્ઞાતો ધર:' આવું સંવેદન એ અર્થપ્રત્યક્ષતારૂપ છે. આવાં જ્ઞાન માટે ઘટનું જ્ઞાન અને “જ્ઞાત' (જ્ઞાન)નું જ્ઞાન જરૂરી છે. હવે જ્ઞાન દ્વારા ઘટનું પ્રત્યક્ષ માન્યું; જ્ઞાનનું તો માન્યું નથી. જ્ઞાનના જ્ઞાન વિના ‘જ્ઞાતિઃ' એવું વિશેષણ શી રીતે મૂકી શકાય?) (૧૪૫) મીમાંસકઃ જ્ઞાન પોતે પરોક્ષ હોવા છતાં પણ તેના દ્વારા અર્થનું પ્રત્યક્ષ થતું હોવાથી, અર્થને પ્રત્યક્ષ માની લઈએ તો? વિવરમ્ .. 64. एवं सति कथमर्थः प्रत्यक्षो नामेति । स्वतो हि परोक्षं संज्ज्ञानं कथमर्थं प्रत्यक्षीकरोति ? । न ह्यप्रतीतं विशेषणं विशेष्ये बुद्धिं जनयति । तथाहि-नीलत्वेऽनवबुद्धे सति न भवत्येवेदृशी बुद्धिर्यदुत नीलं सरोजमिति । एवमत्राप्यर्थ इति विशेष्यस्य विशेषणं प्रत्यक्ष इति । एतच्च प्रत्यक्षत्वलक्षणं विशेषणमप्रतीतमेव ज्ञानस्य परोक्षत्वेऽङ्गीक्रियमाणेऽत: कथं तेनार्थो विशेष्यत इति ? ॥ ત ટુ-પ૩: | ૨. “સતો દિ' રૂતિ -પાટ: ( રૂ. “જ્ઞાન' રૂતિ -પ4િ:, પૂર્વમુદ્રિતે ૨. “તત્ત્વન જ્ઞાન' વજ્ઞાન' ત પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy