________________
९९७ अनेकान्तजयपताका
(પઝમ: चेत्, न, आत्मानमप्रत्यक्षीकुर्वतोऽन्यप्रत्यक्षीकरणासिद्धेः ।(१४६) इन्द्रियवत् सिद्धिरिति चेत्, न, तस्य बहिष्करणत्वेन तद्भावोपपत्तेः । अन्तःकरणे को दोष इति चेत्, न खलु
.... ચાહ્યા ... प्रत्यक्षीकुर्वतः-ज्ञानस्य अन्यप्रत्यक्षीकरणासिद्धेः-अर्थप्रत्यक्षीकरणासिद्धेः । इन्द्रियवत् सिद्धिरिति चेत् अर्थप्रत्यक्षतासिद्धिः । तथाहीन्द्रियमात्मानमप्रत्यक्षीकुर्वदर्थं प्रत्यक्षीकरोतीति सिद्धम् । एतदाशङ्कयाह-नेत्यादि । न-नैतदेवं तस्य-इन्द्रियस्य बहिष्करणत्वेन हेतुना तद्भावोपपत्तेः-स्वपरोक्षस्याप्यर्थप्रत्यक्षीकरणभावोपपत्तेः । अन्तःकरणे-ज्ञाने को दोष इति
... અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ અરે ! જે જ્ઞાન પોતાનું પ્રત્યક્ષ નથી કરી શકતો, તે જ્ઞાન, બીજાનું (=અર્થનું) પ્રત્યક્ષ શી રીતે કરી શકે ?
આશય એ કે, જો તે જ્ઞાન પોતે પોતાને જાણે કે – “હું અર્થગ્રહણ કરવારૂપે પરિણત છું” તો તેના દ્વારા અર્થનું ગ્રહણ સંગત ગણાય.. પણ જ્ઞાન જ્યારે પોતાનું સ્વરૂપ જાણવામાં જ જડ સમાન પુરવાર થતો હોય, ત્યારે તે જ્ઞાન, અર્થનું પ્રત્યક્ષ શી રીતે કરે ? અર્થાતુ “આ અર્થ પ્રત્યક્ષ છે' - એવો અધ્યવસાય શી રીતે કરે ? તેથી જ્ઞાનને પરોક્ષ માનવામાં અર્થની પ્રત્યક્ષતા સિદ્ધ થશે નહીં...
(૧૪૬) મીમાંસક જેમ ઇન્દ્રિય પોતાનું પ્રત્યક્ષ ન કરવા છતાં પણ પદાર્થનું પ્રત્યક્ષ કરાવે છે, તેમ જ્ઞાન પણ, પોતાના પ્રત્યક્ષ વિના પણ અર્થનું પ્રત્યક્ષ કેમ ન કરાવે? (એટલે ઇન્દ્રિયની જેમ પરોક્ષ જ્ઞાન દ્વારા પણ અર્થપ્રત્યક્ષતા સિદ્ધ જ છે...)
સ્યાદ્વાદી: અરે ! ઇન્દ્રિય તો બહિષ્કરણરૂપ હોઈ જડ છે અને જડ હોવાથી તે અસંવિદિત છે... આવી અસંવિદિત ઇન્દ્રિય, સ્વસંવિદિત એવા અંતઃકરણ (જ્ઞાન) દ્વારા ટેકો મેળવી, આત્મામાં અર્થબોધરૂપ ક્રિયાનું આધાન કરવા સમર્થ થાય છે... (આમ, ઇન્દ્રિય બીજાની સહાયથી જ, આત્મામાં ક્રિયાધાન માટે સમર્થ થાય છે...)
એટલે જ પોતે પરોક્ષ હોવા છતાં પણ, તેના દ્વારા અર્થનું પ્રત્યક્ષ સંગત છે. મીમાંસક: બસ, તો તેવી જ રીતે અંતઃકરણમાં (=જ્ઞાનમાં) પણ શું દોષ? (અર્થાત્ તેની
- વિવરમ્ 65. अन्यप्रत्यक्षीकरणासिद्धेरिति । यदि हि ज्ञानमात्मानमात्मनाऽवबुध्यते यदुताहमर्थग्रहणरूपतया परिणतं तदा युज्यते तेनान्यस्य ग्रहणम् । यदा तु ज्ञानमात्मीयस्वरूपावबोधं प्रति लेष्टुप्रायं तदा कथमेषोऽर्थः प्रत्यक्ष इति भवत्यध्यवसाय: ? ।।।
જ કરણ એટલે અસાધારણ કારણ. આત્મામાં અર્થબોધરૂપ ક્રિયાનું આધાન કરવા, જ્ઞાન તે આત્યંતરકારણ છે અને ઇન્દ્રિય તે બાહ્ય કારણ છે. એટલે તેઓનો અંતઃકરણીબહિષ્કરણરૂપે વ્યપદેશ થાય છે..
૨. ‘: રપ૦' તિ
-પઢિ:
૨. ‘યા' તિ -પઢિ:
રૂ. ‘પ્રતિ તેBAN” ત g-પd:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org