SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પશ્ચમ: व्यययोगः । समयान्तराद्यवस्थानलक्षणस्य च तत्सत्त्वस्वभावस्य कथञ्चिदसत एवोत्पाद: । (६४) सर्वथा सत्त्वे प्रागपि तद्भावात् तदा तद्भावविरोधः । अस्ति चायम्, समयान्तराद्यवस्थानयोगादिति (६५) भावाधारौ चैतौ, वान्ध्येयादावसम्भवादनयोः । तत्स्वभाववैकल्ये च तत्सत्त्वस्यासम्भव एवेति भावनीयम् । * વ્યારબા ९१७ – एवं व्ययंयोगस्तत्सत्त्वस्वभावस्य समयान्तराद्यवस्थानलक्षणस्य च 'आदि' शब्दात् क्षेत्रान्तरादिग्रहः, तत्सत्त्वस्वभावस्य - अधिकृताणुसत्त्वस्वभावस्य । किमित्याह-कथञ्चित्-केनचित् प्रकारेण असत एवोत्पाद: । सर्वथा - एकान्तेन सत्त्वे । किमित्याह - प्रागपि तद्भावात्समयान्तरावस्थानलक्षणतत्स्वभावभावात् । किमित्याह - तदा - समयान्तरादौ तद्भावविरोधःसमयान्तराद्यवस्थानादिलक्षणतत्स्वभावविरोधः । अस्ति चायं - भावः । कुत इत्याह- समयान्तराद्यवस्थानयोगादिति । भावाधारौ चैतौ - व्ययोत्पादौ । कुत इत्याह-वान्ध्येयादावसम्भवादनयोः-व्ययोत्पादयोः । तत्स्वभाववैकल्ये च यथोदितव्ययोत्पादस्वभाववैकल्ये च ... અનેકાંતરશ્મિ એટલે માનવું જ રહ્યું કે, તે ૫૨માણુનો વર્તમાનકાલસંબંધિતા રૂપ સ્વભાવ કાયમ ટકતો નથી, પણ કથંચિક્ તો તેનો વ્યય થાય જ છે... તેથી પરમાણુના સત્ત્વસ્વભાવનો કથંચિદ્ વ્યય છે જ... (૨) ઉત્પાદરૂપતા ઃ પરમાણુમાં બીજા કાળમાં - બીજા ક્ષેત્રાદિમાં રહેવારૂપ સ્વભાવ જે પહેલા કથંચિદ્ અસદ્ હતો, તેનો ઉત્પાદ થાય છે. (૬૪) પ્રશ્ન : (સર્વથા સત્ત્વ=) ૫૨માણુના કાળાંતર - ક્ષેત્રાંતરાદિમાં રહેવારૂપ સ્વભાવ પણ પહેલા હતો, તેવું માનીએ તો ? ઉત્તર ઃ તો તો તે સ્વભાવ પહેલા પણ રહ્યો હોવાથી, કાલાંતરાદિમાં જ તેનો (સમયાંતરાદિમાં રહેવારૂપ) સ્વભાવ હોવાનું વિરુદ્ધ ઠરશે... ભાવ એ કે, પરમાણુમાં કશો ફેરફાર માનવાનો નથી. એમ જ ચોથી ક્ષણ પસાર થઈ, ૫મી આવી. તો પરમાણુમાં પમી ક્ષણમાં રહેવારૂપ સ્વભાવ ઉત્પન્ન થયો... તે પહેલા નહોતો એટલે અસત્ની ઉત્પત્તિ થઈ... પૂર્વે પણ તે સ્વભાવ માનો તો ત્યારે પણ તેમાં પાંચમી ક્ષણે રહેવાનો સ્વભાવ થવાથી ચોથી ક્ષણે રહેવારૂપ સ્વભાવ ઘટી ન શકે... એટલે પૂર્વે તેવો સ્વભાવ માની શકાય નહીં... ને તેવો (=સમયાંતરમાં અવસ્થાનરૂપ) સ્વભાવ તેનો છે તો ખરો જ, એટલે જ તો સમયાંતરમાં તેનું અવસ્થાન થાય છે... એટલે માનવું જ રહ્યું કે કથંચિદ્ પૂર્વે અસત્નો જ ઉત્પાદ થાય છે... (૬૫) બીજી વાત, ઉત્પાદ અને વ્યય બંને ભાવપદાર્થરૂપ આધારમાં જ રહે છે, કારણ કે ભાવપદાર્થના જ ઉત્પાદ - વ્યય થાય છે, વંધ્યાપુત્ર જેવા અસત્ પદાર્થના નહીં... ૬. પૂર્વમુદ્રિત તુ ‘ચયામ્' નૃત્યશુદ્ધપા: । Jain Education International ૨. ‘યોગસ્તત્સત્ત્વમાવસ્ય' કૃતિ ૩-પાટ: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy