SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ जयपताका ९१३ (પઝમ: एव हेतोः । न चाभिन्नपरिणामाऽसौ, दर्शनादिभेदात्, न चातत्स्वभावत्वेऽयम्, अतिप्रसङ्गात् । इति बादरभावसिद्धिः ॥ ચારહ્યા . सारत्वादिग्रहः । न च तदणवः-वज्रभाण्डाणवो न तुल्या एव । कुत इत्याह-तौल्याभेदात् कारणात् । न च हीनाधिका तत्सत्ता-वज्रभाण्डाणु-सत्ता । कुत इत्याह-अत एव हेतोःतौल्याभेदादेव । न चाभिन्नपरिणामाऽसौ, तत्सत्तेति प्रक्रमः । कुत इत्याह-दर्शनादिभेदात् । अनुभवसिद्धोऽयमशक्यापलापः । न चातत्स्वभावत्वे सति अणूनामयं-भिन्नः परिणामः । कुत इत्याह-अतिप्रसङ्गात्, चेतनादिपरिणामापत्तेरित्यर्थः । इति-एवं बादरभावसिद्धिरणूनाम् ।। અનેકાંતરશ્મિ . (જેમ અહીં સરખા પણ પરમાણુઓ વજ અવસ્થામાં અલ્પપરિમાણી અને વાસણ અવસ્થામાં મહપરિમાણી દેખાય છે, તેમ સરખા પણ પરમાણુઓ, પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મ અને સમુદાય અવસ્થામાં સ્કૂલ બને એમાં કોઈ અસમંજસતા નથી...) પ્રશ્ન : ભાંડમાં અણુ વધુ હોવાથી તે મોટો છે. ઉત્તર : ના, વજન સરખું હોવાથી અણુ સરખા છે... પ્રશ્ન: વજ કરતાં ભાંડના અણુનું દળ વધુ હોવાથી મોટો છે... ઉત્તર : તો તો વજન વધી જાય, પણ વજન સરખું છે, તેથી દળ પણ સરખું છે... પ્રશ્ન : તો વજભાંડના અણુઓ અભિન્નપરિણામી (એકપરિણામી) છે ? ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે બંને વસ્તુનું દર્શન અને તદ્વિષયક વ્યવહારાદિ ભિન્ન ભિન્ન થાય છે, એવું દરેકને અનુભવસિદ્ધ છે. તેથી બંનેના ભેદપરિણામનો અપલાપ કરવો બિલકુલ શક્ય નથી... પ્રશ્નઃ જો બંને ભિન્નપરિણામી હોય, તો શું તે અણુઓમાં ભેદપરિણામરૂપ સ્વભાવ માનવો પડે? ઉત્તર : હા, નહીંતર તો તેવા સ્વભાવ ન માનવામાં, તે અણુઓનો ભેદપરિણામ જ નહીં ઘટે... છતાં પણ જો ભેદપરિણામ માનશો, તો અતિપ્રસંગ એ આવશે કે, તે અણુઓમાં ચેતનપરિણામસ્વભાવ ન હોવા છતાં પણ, તેઓને ચેતનાદિપરિણામરૂપ માનવા પડશે! તેથી તે બંનેના અણુઓમાં ભેદપરિણામ રૂપ સ્વભાવ માનવો જ જોઈએ... સારાંશ : જેમ સરખા પણ અણુઓ વજમાં સૂક્ષ્મ અને ભાંડમાં સ્થૂલ દેખાય છે, તેમ પ્રત્યેક અવસ્થામાં સૂક્ષ્મ પણ પરમાણુઓ સમુદિત અવસ્થામાં સ્કૂલ બને એમાં કોઈ ક્ષતિ નથી... એટલે પરમાણુઓની સ્થૂલ બાદરરૂપતા નિબંધ સિદ્ધ થાય છે... ૨. “બેઠ્ઠાઇવ:' રૂતિ ટુ-પાડ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy